શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Junagadh Building Collapse: બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા લોકો બૂમો પાડી માંગી રહ્યા છે મદદ, પોલીસે વિસ્તાર કર્યો કોર્ડન
Junagadh Building Collapse: જૂનાગઢના કડિયાવાળ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે.
![Junagadh Building Collapse: જૂનાગઢના કડિયાવાળ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/534987bf3b2036f850f15e2d8250fa10169018857908676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જુનાગઢમાં બિલ્ડિંગ ધરાશાયી
1/7
![ફસાયેલા લોકોને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી. NDRF ની ટીમ પણ બચાવ કામગીરીમા જોડઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/6af31adb42c8f9dcd755142bc17f314002c38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફસાયેલા લોકોને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી. NDRF ની ટીમ પણ બચાવ કામગીરીમા જોડઈ છે.
2/7
![જુનાગઢમાં ફરી એક વખત વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં મુ્શ્કેલી પડી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/4f59004b844d56fd29e2746947f0e6f47c731.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જુનાગઢમાં ફરી એક વખત વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં મુ્શ્કેલી પડી રહી છે.
3/7
![ઘટના સ્થળે 108ની પાંચ એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/38083a7ee5f14ea90f4cb80c42cbe4c727bab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘટના સ્થળે 108ની પાંચ એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે.
4/7
![ભવનાથ સુધીનો માર્ગ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. દબાયેલા લોકો બૂમો પાડી મદદ માંગી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/295e5de2323a8082768a38d03d1bf5e6976bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભવનાથ સુધીનો માર્ગ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. દબાયેલા લોકો બૂમો પાડી મદદ માંગી રહ્યા છે.
5/7
![જૂનાગઢના ડેપ્યુટી મેયરે મોટો આરોપ લગાવતાં કહ્યું, જર્જરિત મકાનો હટાવવામાં લાપરવાહી રાખવામાં આવી હોવાથી દુર્ઘટના સર્જાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/ede266da8f71a2d09074cbb3c1a25c5c8071b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢના ડેપ્યુટી મેયરે મોટો આરોપ લગાવતાં કહ્યું, જર્જરિત મકાનો હટાવવામાં લાપરવાહી રાખવામાં આવી હોવાથી દુર્ઘટના સર્જાઈ છે.
6/7
![તાજેતરમાં આવેલા જુનાગઢમાં આવેલા ભારે પૂર બાદ અનેક ઈમારતોના પાયા નબળા પડ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/0d45cfe5f26f7a811e7d53575c12e6a96b1ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં આવેલા જુનાગઢમાં આવેલા ભારે પૂર બાદ અનેક ઈમારતોના પાયા નબળા પડ્યા છે.
7/7
![દુર્ઘટના સ્થળની આસપાસની બિલ્ડિંગો પણ ખાલી કરાવવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/a87266d3bc73674985758b94aee2c235e973f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુર્ઘટના સ્થળની આસપાસની બિલ્ડિંગો પણ ખાલી કરાવવામાં આવી છે.
Published at : 24 Jul 2023 02:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)