શોધખોળ કરો
Mahisagar: મહીસાગરમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો આરંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Mahisagar: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણમાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ વિરોના સન્માન માટે 'મેરી માટી મેરા દેશ' અભિયાનની શરૂઆત મહીસાગરમાં કરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
1/10

Mahisagar: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણમાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ વિરોના સન્માન માટે 'મેરી માટી મેરા દેશ' અભિયાનની શરૂઆત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હિરાપુર ગામ ખાતે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી.
2/10

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે દેશભરમાં વીર સૈનિકો, શહિદો અને તેમના પરિવારજનોને નમન - વંદન કરવા 'મેરી માટી મેરા દેશ' ની ઉજવણી થઈ રહી છે ત્યારે સામાન્ય નાગરિકોના રક્ષણ માટે રાત-દિવસ બોર્ડર પર આપણી રક્ષા કરતા વીર જવાનોને યાદ કરી તેમને નમન-વંદન કરીએ.
Published at : 09 Aug 2023 05:15 PM (IST)
આગળ જુઓ





















