શોધખોળ કરો

Ram Mandir: સારંગપુર મંદિરમાં અયોધ્યાની ઝાંખી, હનુમાનજીને વિશેષ શણગારમાં રામ મંદિરની પ્રતિકૃતિથી શણગારાયા, તસવીરો.....

સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર, 6 ફૂટની અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ મુકાઇ, જુઓ તસવીર

સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર, 6 ફૂટની અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ મુકાઇ, જુઓ તસવીર

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)

1/7
Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર અને ગામે ગામે લોકો રામ ભક્તિમાં ડુબ્યા છે,
Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર અને ગામે ગામે લોકો રામ ભક્તિમાં ડુબ્યા છે,
2/7
ગુજરાતના મંદિરોમાં પણ આજે રામ નામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે,
ગુજરાતના મંદિરોમાં પણ આજે રામ નામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે,
3/7
તે પ્રમાણે, સારંગપુરના કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
તે પ્રમાણે, સારંગપુરના કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
4/7
કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગારની સાથે અયોધ્યા મંદિરની વૂડન પ્રતિકૃતિ મુકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વૂડન પ્રતિકૃતિ 6*10 ફૂટની છે.
કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગારની સાથે અયોધ્યા મંદિરની વૂડન પ્રતિકૃતિ મુકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વૂડન પ્રતિકૃતિ 6*10 ફૂટની છે.
5/7
આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે,
આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે,
6/7
ત્યારે “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી છે.
ત્યારે “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી છે. "જય જય શ્રી રામ"ના નાદ સાથે ભક્તોનો મંદિર પરિસરમાં જોરદાર જયઘોષ ગુંજી ઉઠ્યો હતો,
7/7
ખાસ વાત છે કે આજે મંદિરમાં વિશેષ રીતે 6 * 10 ફૂટની શ્રી રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફૂલોથી શણગારીને પટાંગણમાં રંગોળી પુરવામાં આવી છે, આ ઉપરાંત 1 હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર સુશોભિત પણ કરવામાં આવ્યુ છે.
ખાસ વાત છે કે આજે મંદિરમાં વિશેષ રીતે 6 * 10 ફૂટની શ્રી રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફૂલોથી શણગારીને પટાંગણમાં રંગોળી પુરવામાં આવી છે, આ ઉપરાંત 1 હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર સુશોભિત પણ કરવામાં આવ્યુ છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget