શોધખોળ કરો
ઉનાળામાં કોરોના સામે લડવા ખાઓ આ શાક, ઈમ્યુનિટી વધશે ને પેટની બિમારી પણ દૂર થશે. જાણો બીજા શું શું છે ફાયદા ?
ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ
1/7

કોરોનાની મહામારીમાં જાતને સ્વસ્થ રાખવા માટે ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોવી જરૂરી છે. ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવાનો આધાર આપણી જીવન શૈલી અને આહાર શૈલી પર છે. જો ડાયટમાં લીલા શાકભાજીને સામેલ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે. તો કયું શાક ઇમ્યૂન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે જાણીએ....
2/7

ઉનાળની સિઝનમાં ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી ગણાય છે. ભીંડામાં અને પોષકતત્વોનો સ્ત્રોત છે. ભીંડા મિનરલ અને વિટામીનથી ભરપૂર છે. કે ભીંડા રોગપ્રતિકારક શક્તિને વઘારે છે.
Published at : 05 May 2021 11:48 AM (IST)
આગળ જુઓ





















