શોધખોળ કરો

બોલીવુડના ક્યા એક્ટરનું SUV ઝાડ સાથે ટકરાતાં થયેલા એક્સિડન્ટમાં મોત થયાની અફવા થઈ વાયરલ ? જાણો વિગત

1/4
બોલિવૂડ અભિનેતા મોહન કપૂરે ખુદ ઇન્ટરનેશનલ બિઝનેશ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું. કે, તે જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. આ રીતે ફેક્ટ ચેક કરતા સોશિયલ મીડિયા અને પોર્ટલ પર વાયરલ થયેલી ખબર ખોટી સાબિત થઇ છે. મોહન કપૂરે જેમનું અકસ્માતમાં નિધન થયું છે તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરતા શોક વ્યક્ત કર્યો હતો.
બોલિવૂડ અભિનેતા મોહન કપૂરે ખુદ ઇન્ટરનેશનલ બિઝનેશ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું. કે, તે જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. આ રીતે ફેક્ટ ચેક કરતા સોશિયલ મીડિયા અને પોર્ટલ પર વાયરલ થયેલી ખબર ખોટી સાબિત થઇ છે. મોહન કપૂરે જેમનું અકસ્માતમાં નિધન થયું છે તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરતા શોક વ્યક્ત કર્યો હતો.
2/4
 નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા કોઇ ન્યૂઝ પોર્ટલ પર બોલિવૂડ એક્ટરના નિધનના સમાચાર આવ્યાં હતા. જેમાં લખ્યું હતું કે, “લુધિયાનામાં રહેનાર અભિનેતા  મોહન કપૂરનું ચંદીગઢમાં નિધન થઇ ગયું છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ તે તેમના મિત્ર રવિન્દ્ર સાથે જઇ રહ્યાં હતા અને તેમની કાર બેકાબૂ થતાં  ઝાડ સાથે ટકરાતા મોહન કપૂર ઘાયલ થઇ ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યાં બાદ હોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યાં હતા”
નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા કોઇ ન્યૂઝ પોર્ટલ પર બોલિવૂડ એક્ટરના નિધનના સમાચાર આવ્યાં હતા. જેમાં લખ્યું હતું કે, “લુધિયાનામાં રહેનાર અભિનેતા મોહન કપૂરનું ચંદીગઢમાં નિધન થઇ ગયું છે. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ તે તેમના મિત્ર રવિન્દ્ર સાથે જઇ રહ્યાં હતા અને તેમની કાર બેકાબૂ થતાં ઝાડ સાથે ટકરાતા મોહન કપૂર ઘાયલ થઇ ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યાં બાદ હોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યાં હતા”
3/4
જો કે હકીકત એ છે કે, મોહન કપૂરનું નિધન નથી થયું તે બિલકુલ સ્વસ્થ છે. તેમના નિધનની અફવા ફેલાયા બાદ તેમણે ઇન્ટરનેશનલ ટાઇમ્સ બિઝનેસમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
જો કે હકીકત એ છે કે, મોહન કપૂરનું નિધન નથી થયું તે બિલકુલ સ્વસ્થ છે. તેમના નિધનની અફવા ફેલાયા બાદ તેમણે ઇન્ટરનેશનલ ટાઇમ્સ બિઝનેસમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
4/4
હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે સેલેબ્સ સોશિયલ મીડિયામાં સતત તેમના અભિપ્રાય રજૂ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સેલેબ્સે આ મુદ્દે ટવિટ કરતા આ મુદ્દો સોશિયલ મીડિયા પર વધુ ગરમાયો છે  અને સેલેબ્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ દરમિયાન મોહન કપૂરના નિધનના સમાચાર પણ વહેતા થયા હતા. તો મોહન કપૂરના નિધન પર કોઇ બોલિવૂડ સેલેબ્સે શોક પ્રગટ ન કર્યો તે પણ ખૂબ જ આશ્ચર્યજનક વાત નથી ?
હાલ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે સેલેબ્સ સોશિયલ મીડિયામાં સતત તેમના અભિપ્રાય રજૂ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સેલેબ્સે આ મુદ્દે ટવિટ કરતા આ મુદ્દો સોશિયલ મીડિયા પર વધુ ગરમાયો છે અને સેલેબ્સ સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ દરમિયાન મોહન કપૂરના નિધનના સમાચાર પણ વહેતા થયા હતા. તો મોહન કપૂરના નિધન પર કોઇ બોલિવૂડ સેલેબ્સે શોક પ્રગટ ન કર્યો તે પણ ખૂબ જ આશ્ચર્યજનક વાત નથી ?

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget