શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તો આટલી વસ્તુઓ ખાવાની છોડી દો, ફટાફટ આવી જશે રિક્વરી, જુઓ લિસ્ટ.....

1/7
મસાલેદાર ફૂડ- કોરોના દર્દીઓને શરદી, તાવ અને ફ્લૂના ઇન્ફેક્શનના કારણે મસાલેદાર ફૂડ છોડવુ જરૂરી છે. આનાથી ગળામાં જલન પેદા થાય છે. ગળામા સોજો, છાતીમાં દુઃખાવો અને સાઇનસને મસાલેદાર ફૂડ વધારે ઝડપથી અસર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
મસાલેદાર ફૂડ- કોરોના દર્દીઓને શરદી, તાવ અને ફ્લૂના ઇન્ફેક્શનના કારણે મસાલેદાર ફૂડ છોડવુ જરૂરી છે. આનાથી ગળામાં જલન પેદા થાય છે. ગળામા સોજો, છાતીમાં દુઃખાવો અને સાઇનસને મસાલેદાર ફૂડ વધારે ઝડપથી અસર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7
સોડા ડ્રિંક્સ- સોડા ડ઼્રિંક્સનુ વધારે પડતુ સેવન શરીરમા સોજો વધારે છે, સુગરની માત્રા વધારે હોવાથી કોરોના દર્દીઓની રિક્વરીને અસર કરે છે. આ કારણે જલ્દી રિક્વરી માટે કાર્બોનેટેડ ડ્રિંક્સ અને સોડાને છોડવાની સલાહ જ ભલાઇ છે. (પ્રતિકાત્મક તસવીર)
સોડા ડ્રિંક્સ- સોડા ડ઼્રિંક્સનુ વધારે પડતુ સેવન શરીરમા સોજો વધારે છે, સુગરની માત્રા વધારે હોવાથી કોરોના દર્દીઓની રિક્વરીને અસર કરે છે. આ કારણે જલ્દી રિક્વરી માટે કાર્બોનેટેડ ડ્રિંક્સ અને સોડાને છોડવાની સલાહ જ ભલાઇ છે. (પ્રતિકાત્મક તસવીર)
3/7
તળેલા ફૂડ- તળેલા ફૂડમાં ફેટની માત્રા વધારે હોય છે, જેથી દર્દીની ઇમ્યૂન સિસ્ટમને અસર કરે છે. આ ફૂડ દર્દીના આંતરડાના માઇક્રોબાયોમને અસર કરે છે, અને પછી પાચન શક્તિને દબાવી દે છે, અને કૉલેસ્ટ્રૉલને વધારે છે, એટલે તળેલા ફૂડ ના ખાવા જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
તળેલા ફૂડ- તળેલા ફૂડમાં ફેટની માત્રા વધારે હોય છે, જેથી દર્દીની ઇમ્યૂન સિસ્ટમને અસર કરે છે. આ ફૂડ દર્દીના આંતરડાના માઇક્રોબાયોમને અસર કરે છે, અને પછી પાચન શક્તિને દબાવી દે છે, અને કૉલેસ્ટ્રૉલને વધારે છે, એટલે તળેલા ફૂડ ના ખાવા જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
4/7
રેડ મીટ- કોરોના વાયરસ સંક્રમિત દર્દીને લાલ મીટ ના ખાવુ જોઇએ, આમાં રહેલા સેચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે, જે સોજો વધારે છે. આની જગ્યાએ પ્રૉટીન માટે દાળો અને ફળોનુ સેવન કરવુ વધારે યોગ્ય રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
રેડ મીટ- કોરોના વાયરસ સંક્રમિત દર્દીને લાલ મીટ ના ખાવુ જોઇએ, આમાં રહેલા સેચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે, જે સોજો વધારે છે. આની જગ્યાએ પ્રૉટીન માટે દાળો અને ફળોનુ સેવન કરવુ વધારે યોગ્ય રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
5/7
પ્રૉસેસ્ડ અને ફાસ્ટ ફૂડ- કોરોના વાયરસથી પીડિત વ્યક્તિએ બજારમાં મળતા ફૂડથી દુર રહેવુ જોઇએ, સોડિયમ, શુગર અને સંરક્ષક વાળા ફૂડ સોજો વધારે છે. કોરોના વાયરસ સંક્રમિત થાય તે સમયે બટાટાની ચિપ્સ, પ્રૉસેસ્ડ અને પેક કરેલી ફૂડ સામગ્રી ના ખાવી જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
પ્રૉસેસ્ડ અને ફાસ્ટ ફૂડ- કોરોના વાયરસથી પીડિત વ્યક્તિએ બજારમાં મળતા ફૂડથી દુર રહેવુ જોઇએ, સોડિયમ, શુગર અને સંરક્ષક વાળા ફૂડ સોજો વધારે છે. કોરોના વાયરસ સંક્રમિત થાય તે સમયે બટાટાની ચિપ્સ, પ્રૉસેસ્ડ અને પેક કરેલી ફૂડ સામગ્રી ના ખાવી જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
6/7
અમેરિકાના સેન્ટર ફૉર ડિજીજ એન્ડ પ્રિવેન્શન અનુસાર બિમાર થાય ત્યારે વિટામીનથી ભરપૂર ફૂડનો ઉપયોગ કરવો જોઇએ, ખાસ કરીને વિટામીન ડી, સી અને ઝિંક ઝડપથી રિક્વરી લાવવામાં મદદ કરે છે.  (પ્રતિકાત્મક તસવીર)
અમેરિકાના સેન્ટર ફૉર ડિજીજ એન્ડ પ્રિવેન્શન અનુસાર બિમાર થાય ત્યારે વિટામીનથી ભરપૂર ફૂડનો ઉપયોગ કરવો જોઇએ, ખાસ કરીને વિટામીન ડી, સી અને ઝિંક ઝડપથી રિક્વરી લાવવામાં મદદ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
7/7
નવી દિલ્હીઃ હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર વર્તાઇ રહ્યો છે. મોટાભાગના દેશોમાં સંક્રમિત દર્દીઓની સખ્યા દિવસે દિવસે વધી રહી છે. જ્યારે કોઇ વાયરસથી સંક્રમિત થાય ત્યારે કેટલીક વસ્તુઓ છોડી દેવાથી ફટાફટ રિક્વરી આવી જાય છે.  (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ હાલમાં દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર વર્તાઇ રહ્યો છે. મોટાભાગના દેશોમાં સંક્રમિત દર્દીઓની સખ્યા દિવસે દિવસે વધી રહી છે. જ્યારે કોઇ વાયરસથી સંક્રમિત થાય ત્યારે કેટલીક વસ્તુઓ છોડી દેવાથી ફટાફટ રિક્વરી આવી જાય છે. (પ્રતિકાત્મક તસવીર)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget