શોધખોળ કરો
કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તો આટલી વસ્તુઓ ખાવાની છોડી દો, ફટાફટ આવી જશે રિક્વરી, જુઓ લિસ્ટ.....
1/7

મસાલેદાર ફૂડ- કોરોના દર્દીઓને શરદી, તાવ અને ફ્લૂના ઇન્ફેક્શનના કારણે મસાલેદાર ફૂડ છોડવુ જરૂરી છે. આનાથી ગળામાં જલન પેદા થાય છે. ગળામા સોજો, છાતીમાં દુઃખાવો અને સાઇનસને મસાલેદાર ફૂડ વધારે ઝડપથી અસર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7

સોડા ડ્રિંક્સ- સોડા ડ઼્રિંક્સનુ વધારે પડતુ સેવન શરીરમા સોજો વધારે છે, સુગરની માત્રા વધારે હોવાથી કોરોના દર્દીઓની રિક્વરીને અસર કરે છે. આ કારણે જલ્દી રિક્વરી માટે કાર્બોનેટેડ ડ્રિંક્સ અને સોડાને છોડવાની સલાહ જ ભલાઇ છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















