શોધખોળ કરો
કોરોના વાયરસ સામે લડવા માટે રામબાણ ઇલાજ ગિલોય... મહામારીમાં આ રીતે કરો સેવન, ઇમ્યુનિટીમાં થશે વધારો
ગુણકારી ગિલોય
1/6

કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
2/6

કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
Published at : 18 Apr 2021 12:35 PM (IST)
આગળ જુઓ





















