શોધખોળ કરો

કોરોના વાયરસ સામે લડવા માટે રામબાણ ઇલાજ ગિલોય... મહામારીમાં આ રીતે કરો સેવન, ઇમ્યુનિટીમાં થશે વધારો

ગુણકારી ગિલોય

1/6
કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
2/6
કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
3/6
અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.
અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.
4/6
કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.
કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.
5/6
કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે
કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે
6/6
જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.
જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
Raksha Bandhan 2025: રક્ષાબંધનની સાચી તારીખ કઈ 8 કે 9 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
Raksha Bandhan 2025: રક્ષાબંધનની સાચી તારીખ કઈ 8 કે 9 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
Health Tips: શરીરના કયા અંગ માટે સૌથી વધુ ફાયદાકારક છે અખરોટ , જાણો તેને ખાવાની યોગ્ય રીત
Health Tips: શરીરના કયા અંગ માટે સૌથી વધુ ફાયદાકારક છે અખરોટ , જાણો તેને ખાવાની યોગ્ય રીત
ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર? કઈ કાર છે તમારા માટે વધુ સારી? ખરીદતા પહેલા જાણીલો આ મહત્વપૂર્ણ વાત
ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર? કઈ કાર છે તમારા માટે વધુ સારી? ખરીદતા પહેલા જાણીલો આ મહત્વપૂર્ણ વાત
Embed widget