શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસ સામે લડવા માટે રામબાણ ઇલાજ ગિલોય... મહામારીમાં આ રીતે કરો સેવન, ઇમ્યુનિટીમાં થશે વધારો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/87b9533ecacdbe2907e7da2cd5ead251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુણકારી ગિલોય
1/6
![કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/799bad5a3b514f096e69bbc4a7896cd99fc28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
2/6
![કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/032b2cc936860b03048302d991c3498fab699.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
3/6
![અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/f3ccdd27d2000e3f9255a7e3e2c488005ed5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.
4/6
![કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/156005c5baf40ff51a327f1c34f2975b4053a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.
5/6
![કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/18e2999891374a475d0687ca9f989d8391333.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે
6/6
![જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/18/d0096ec6c83575373e3a21d129ff8fef8a5e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.
Published at : 18 Apr 2021 12:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)