શોધખોળ કરો

Mumbai Rains: ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી, અંધેરી સબ વે કરવો પડ્યો બંધ, જુઓ તસવીરો

મુંબઈમાં વરસાદથી તમામ જગ્યાએ ભરાયા પાણી

1/5
માયાનગરી મુંબઈમાં વરસાદની અસર દેખાવા લાગી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તમામ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
માયાનગરી મુંબઈમાં વરસાદની અસર દેખાવા લાગી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તમામ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
2/5
દહિસરથી લઈને આનંદ નગર, ચેમ્બુર-કાંદીબલી સુધી પણ લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક પર અસર પડી છે. લોકોને અનેક જગ્યાએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
દહિસરથી લઈને આનંદ નગર, ચેમ્બુર-કાંદીબલી સુધી પણ લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક પર અસર પડી છે. લોકોને અનેક જગ્યાએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
3/5
નવી મુંબઈના ખંડેશ્વર રેલવે સ્ટેશન પર ટિકિટ હાઉસ અને પ્લેટફોર્મની વચ્ચે એક તળાવ બની ગયું છે. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો છે.
નવી મુંબઈના ખંડેશ્વર રેલવે સ્ટેશન પર ટિકિટ હાઉસ અને પ્લેટફોર્મની વચ્ચે એક તળાવ બની ગયું છે. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો છે.
4/5
અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર સુધી મુંબઈમાં વરસાદની સંભાવના છે. લોકોને હાલ રાહત મળવાની આશા નથી.
અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવાર સુધી મુંબઈમાં વરસાદની સંભાવના છે. લોકોને હાલ રાહત મળવાની આશા નથી.
5/5
વરસાદના કારણે મુંબઈવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે.
વરસાદના કારણે મુંબઈવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
Embed widget