શોધખોળ કરો
Kashi Vishwanath Corridor Images: કાશી વિશ્વનાથ કૉરીડોર બનાવનારા શ્રમિકો સાથે PM Modi એ કર્યું ભોજપ, સામે આવી તસવીરો
1/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. આ ખાસ અવસર પર પીએમએ કોરિડોરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું. પીએમની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ શ્રમિકો વચ્ચે બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે.
2/4

આજે PMએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ તેમણે શ્રમિકોનો આભાર પણ માન્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે હું આ ભવ્ય સંકુલના નિર્માણ માટે કામ કરી રહેલા દરેક મજૂરોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમના કારણે જ આ શક્ય બન્યું છે. કામ કરતા મજૂરોએ કોવિડ દરમિયાન પણ અવિરત કામ કર્યું છે.
Published at : 13 Dec 2021 05:26 PM (IST)
આગળ જુઓ





















