શોધખોળ કરો

Health Tips: રોગપ્રતિકારક શક્તિ વધારવાની આ અદભૂત ફળ કિવિના સેવનના આટલા છે ફાયદા

કિવિના ફાયદા

1/4
હેલ્થ:રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફળના અદભૂત રોગ છે. કિવિ પણ એક એવું જ ફળ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીને અનેક રીતે ઉપયોગી છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. વધતી ઉંમરની શરીર પર થતી અસરને અટકાવે છે.  તે આયરનથી પણ ભરપૂર હોવાથી હિમોગ્લોબિની કમીને દૂર કરે છે.
હેલ્થ:રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફળના અદભૂત રોગ છે. કિવિ પણ એક એવું જ ફળ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીને અનેક રીતે ઉપયોગી છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. વધતી ઉંમરની શરીર પર થતી અસરને અટકાવે છે. તે આયરનથી પણ ભરપૂર હોવાથી હિમોગ્લોબિની કમીને દૂર કરે છે.
2/4
કિવિના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તે ફાઇબરથી ભરપૂર છે. ગેસ, અપચો, એસિડીટિથી રાહત મળે છે. કિવિનું જો નિયમિત સેવન કરવાામં આવે તો અનિદ્રાનું સમસ્યા પણ દૂર થાય છે. કિવિમાં ઓમેગો 3 ફેટી એસિડ હોય છે., તે હાર્ટ સંબંધિત બીમારીથી પણ દૂર રાખે છે
કિવિના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તે ફાઇબરથી ભરપૂર છે. ગેસ, અપચો, એસિડીટિથી રાહત મળે છે. કિવિનું જો નિયમિત સેવન કરવાામં આવે તો અનિદ્રાનું સમસ્યા પણ દૂર થાય છે. કિવિમાં ઓમેગો 3 ફેટી એસિડ હોય છે., તે હાર્ટ સંબંધિત બીમારીથી પણ દૂર રાખે છે
3/4
કિવિ વિટામીન 'સી' થી ભરપૂર છે. કિવિનું એક ફળ 40થી 50ગ્રામનું હોય છે. કિવિ આંખો સંબંધિત બીમારને દૂર કરે છે. શરીરના અન્ય દુખાવામાં પર કિવિ ઉપકારક છે. સાંધાના દુખાવા માટે કિવિ ઓષધ મનાય છે. કિવિમાં લ્યુટિન, આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે. જે શરીને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ સક્ષમ બનાવે છે.
કિવિ વિટામીન 'સી' થી ભરપૂર છે. કિવિનું એક ફળ 40થી 50ગ્રામનું હોય છે. કિવિ આંખો સંબંધિત બીમારને દૂર કરે છે. શરીરના અન્ય દુખાવામાં પર કિવિ ઉપકારક છે. સાંધાના દુખાવા માટે કિવિ ઓષધ મનાય છે. કિવિમાં લ્યુટિન, આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે. જે શરીને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ સક્ષમ બનાવે છે.
4/4
વિટામીન સીથી ભરપૂર કિવિમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જે શરીરને અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે. આટલું જ નહી તે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરનું વજન  ઘટાડે છે. કિવિમાં ઇન્ફેલેમટરી ગુણ હોય છે, આર્થાટાઇટિસની સમસ્યાથી પીડિત લોકો માટે કિવિનું સેવન ઓષધ સમાન છે. કિવિ શરીરનો સોજો ઓછો કરવામાં અને ઘાને રૂઝાવવા માટે પણ ઉપકારક છે.
વિટામીન સીથી ભરપૂર કિવિમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જે શરીરને અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે. આટલું જ નહી તે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને શરીરનું વજન ઘટાડે છે. કિવિમાં ઇન્ફેલેમટરી ગુણ હોય છે, આર્થાટાઇટિસની સમસ્યાથી પીડિત લોકો માટે કિવિનું સેવન ઓષધ સમાન છે. કિવિ શરીરનો સોજો ઓછો કરવામાં અને ઘાને રૂઝાવવા માટે પણ ઉપકારક છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget