શોધખોળ કરો
Ayodhya Deepotsav: રામલલ્લાના દરબારમાં પહોંચ્યા પીએમ મોદી, દીવાળીની પૂર્વ સંધ્યાએ યોજાયો દીપોત્સવ, જુઓ ફોટો
PM Modi Ayodhya Visit: અયોધ્યામાં દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/8

અયોધ્યામાં દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
2/8

આ સાથે પ્રધાનમંત્રી મોદીએ અયોધામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિરીક્ષણ પણ કર્યું હતું અને રામલલા વિરાજમાનના દર્શન કર્યા હતા.
Published at : 23 Oct 2022 08:07 PM (IST)
આગળ જુઓ





















