શોધખોળ કરો

આ કારણોસર તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે, ક્યાંક તમે પણ તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

Ration Card Rules: રેશન કાર્ડ બનાવ્યા પછી કેટલીક ભૂલો કરી દે છે. જેના કારણે તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે કઈ ભૂલોથી તમારે બચવું જોઈએ. જેથી તમારું રેશન કાર્ડ રદ ન થાય.

Ration Card Rules: રેશન કાર્ડ બનાવ્યા પછી કેટલીક ભૂલો કરી દે છે. જેના કારણે તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે કઈ ભૂલોથી તમારે બચવું જોઈએ. જેથી તમારું રેશન કાર્ડ રદ ન થાય.

ભારત સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદો માટે ઘણી લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સરકારની ઘણી યોજનાઓનો લાભ લેવા માટે રેશન કાર્ડની જરૂર પડે છે.

1/6
બધા રાજ્યો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે રેશન કાર્ડ બનાવવામાં આવે છે. જેના માટે લોકોએ નિર્ધારિત પાત્રતાઓને પૂરી કરવી પડે છે.
બધા રાજ્યો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે રેશન કાર્ડ બનાવવામાં આવે છે. જેના માટે લોકોએ નિર્ધારિત પાત્રતાઓને પૂરી કરવી પડે છે.
2/6
જ્યારે કેટલાક લોકો રેશન કાર્ડ બનાવ્યા પછી કેટલીક ભૂલો કરી દે છે. જેના કારણે તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે.
જ્યારે કેટલાક લોકો રેશન કાર્ડ બનાવ્યા પછી કેટલીક ભૂલો કરી દે છે. જેના કારણે તેમનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે.
3/6
રેશન કાર્ડને લઈને જે સૌથી સામાન્ય ભૂલ છે. તે એ છે કે લોકો રેશન કાર્ડ બનાવ્યા પછી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા નથી. સરકાર ઘણા લાંબા સમય સુધી નોન એક્ટિવ રેશન કાર્ડોને રદ કરી દે છે.
રેશન કાર્ડને લઈને જે સૌથી સામાન્ય ભૂલ છે. તે એ છે કે લોકો રેશન કાર્ડ બનાવ્યા પછી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા નથી. સરકાર ઘણા લાંબા સમય સુધી નોન એક્ટિવ રેશન કાર્ડોને રદ કરી દે છે.
4/6
આ સાથે જ ઘણા લોકો એવા પણ હોય છે. જે રેશન કાર્ડ ખોટી રીતે બનાવે છે. હવે આવા લોકોને સરકાર ઓળખીને તેમના રેશન કાર્ડ રદ કરી રહી છે.
આ સાથે જ ઘણા લોકો એવા પણ હોય છે. જે રેશન કાર્ડ ખોટી રીતે બનાવે છે. હવે આવા લોકોને સરકાર ઓળખીને તેમના રેશન કાર્ડ રદ કરી રહી છે.
5/6
ઘણા લોકો એવા પણ હોય છે જે રેશન કાર્ડ બનાવવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. સરકાર આવા રેશન કાર્ડોને પણ રદ કરી રહી છે. આ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી નથી. આવા રેશન કાર્ડ પણ રદ કરી શકાય છે.
ઘણા લોકો એવા પણ હોય છે જે રેશન કાર્ડ બનાવવા માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. સરકાર આવા રેશન કાર્ડોને પણ રદ કરી રહી છે. આ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી નથી. આવા રેશન કાર્ડ પણ રદ કરી શકાય છે.
6/6
જો કોઈનું રેશન કાર્ડ સાચું હોય છે. પરંતુ સરકાર ફરી પણ રેશન કાર્ડ રદ કરી દે છે. તો પછી તમે રેશન કાર્ડ કાર્યાલય જઈને આ વિશે ફરિયાદ નોંધાવી શકો છો. તમારે કેટલાક દસ્તાવેજો આપવા પડશે અને તમારું રેશન કાર્ડ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.
જો કોઈનું રેશન કાર્ડ સાચું હોય છે. પરંતુ સરકાર ફરી પણ રેશન કાર્ડ રદ કરી દે છે. તો પછી તમે રેશન કાર્ડ કાર્યાલય જઈને આ વિશે ફરિયાદ નોંધાવી શકો છો. તમારે કેટલાક દસ્તાવેજો આપવા પડશે અને તમારું રેશન કાર્ડ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
8 Seater Cars: આ છે ઓછી કિંમતમાં આવતી 8 સીટર ગાડીઓ, મહિન્દ્રાથી લઈને ટોયોટા સુધી છે લીસ્ટમાં સામેલ
8 Seater Cars: આ છે ઓછી કિંમતમાં આવતી 8 સીટર ગાડીઓ, મહિન્દ્રાથી લઈને ટોયોટા સુધી છે લીસ્ટમાં સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
8 Seater Cars: આ છે ઓછી કિંમતમાં આવતી 8 સીટર ગાડીઓ, મહિન્દ્રાથી લઈને ટોયોટા સુધી છે લીસ્ટમાં સામેલ
8 Seater Cars: આ છે ઓછી કિંમતમાં આવતી 8 સીટર ગાડીઓ, મહિન્દ્રાથી લઈને ટોયોટા સુધી છે લીસ્ટમાં સામેલ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Embed widget