શોધખોળ કરો
Har Ghar Tiranga: સુરતમાં દુકાનદારે બનાવી તિરંગી મીઠાઈ, સેનાના જવાનોને આજીવન 50 ટકા ડિસ્કાઉન્ટ
આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 'હર ઘર તિરંગા' અભિયાન 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલશે.
સુરતની મીઠાઈ શોપ
1/5

આ દરમિયાન સુરતમાં એક મીઠાઈના દુકાનદારે સંરક્ષ કર્મચારીઓ માટે આજીવન 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી છે.
2/5

દુકાનદારના કહેવા મુજબ PM મોદીની 'હર ઘર તિરંગા' પહેલને ધ્યાનમાં રાખીને, અમે અમારી દુકાનને ધ્વજથી ભરી દીધી છે. આઝાદીના અમૃતને તહેવારમાં વધુ રંગોથી ભરી શકાય તે માટે અમે આ પહેલ કરી છે.
Published at : 14 Aug 2022 10:22 AM (IST)
આગળ જુઓ





















