શોધખોળ કરો

In Pics: અયોધ્યાના રામમંદિરમાં બીજા તબક્કાનું નિર્માણ શરૂ, ટ્રસ્ટે શેર કરી તસવીર

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રામમંદિરના નિર્માણનું બીજા તબક્કાનું કામ શરૂ

1/6
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ફરી એકવાર મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. તેની તસવીરો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
2/6
ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં મંદિરના એક ભાગમાં કામ થતું જોવા મળી રહ્યું છે.  મંદિરની દિવાલો પર બારીક નક્કાશીનું કામ ફરી શરૂ થયું છે. મંદિર પરિસરમાં કારીગરો કામ કરતા જોઈ શકાય છે.
ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં મંદિરના એક ભાગમાં કામ થતું જોવા મળી રહ્યું છે. મંદિરની દિવાલો પર બારીક નક્કાશીનું કામ ફરી શરૂ થયું છે. મંદિર પરિસરમાં કારીગરો કામ કરતા જોઈ શકાય છે.
3/6
આ તસવીરો જાહેર કરતાં ટ્રસ્ટે લખ્યું- શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય. આ તસવીરોમાં મંદિરની દીવાલો પર અનેક પ્રકારની કલાકૃતિઓ દેખાઈ રહી છે જેને મશીન દ્વારા કોતરવામાં આવી રહી છે.
આ તસવીરો જાહેર કરતાં ટ્રસ્ટે લખ્યું- શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય. આ તસવીરોમાં મંદિરની દીવાલો પર અનેક પ્રકારની કલાકૃતિઓ દેખાઈ રહી છે જેને મશીન દ્વારા કોતરવામાં આવી રહી છે.
4/6
રામ મંદિરના પહેલા તબક્કાનું કામ ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ થઈ ગયું હતું, ત્યારબાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું
રામ મંદિરના પહેલા તબક્કાનું કામ ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ થઈ ગયું હતું, ત્યારબાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું
5/6
મંદિરમાં રામ લલ્લાના  પ્રાણ પ્રતિષ્ઠા  બાદથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરમાં દરરોજ એક લાખથી વધુ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.
મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરમાં દરરોજ એક લાખથી વધુ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.
6/6
રામ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં રામલલાના વિશેષ દર્શન સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.
રામ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં રામલલાના વિશેષ દર્શન સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
Embed widget