શોધખોળ કરો

દુનિયાનો વિનાશ કરવા કેટલા પરમાણુ બોમ્બની જરૂર પડે? વૈજ્ઞાનિકોનો જવાબ જાણી ચોંકી જશો

દુનિયામાં 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ માત્ર 100 બોમ્બ સમગ્ર માનવજાતનો ખાતમો કરી શકે.

દુનિયામાં 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ માત્ર 100 બોમ્બ સમગ્ર માનવજાતનો ખાતમો કરી શકે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષના ભય વચ્ચે લોકોના મનમાં એક સવાલ વારંવાર ઉઠે છે કે, આખી દુનિયાનો વિનાશ કરવા માટે ખરેખર કેટલા પરમાણુ બોમ્બ (Nuclear Bomb) ની જરૂર પડે? આ સવાલનો જવાબ ખૂબ જ ડરાવણો અને આશ્ચર્યજનક છે.

1/6
દુનિયાભરમાં અત્યારે 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ શું તમે જાણો છો કે પૃથ્વી પરથી આધુનિક માનવ સંસ્કૃતિનો સંપૂર્ણ નાશ કરવા માટે આમાંથી માત્ર 100 બોમ્બ જ પૂરતા છે! ચાલો સમજીએ કે આટલા બોમ્બથી આખી દુનિયા કેવી રીતે ખતમ થઈ શકે.
દુનિયાભરમાં અત્યારે 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ શું તમે જાણો છો કે પૃથ્વી પરથી આધુનિક માનવ સંસ્કૃતિનો સંપૂર્ણ નાશ કરવા માટે આમાંથી માત્ર 100 બોમ્બ જ પૂરતા છે! ચાલો સમજીએ કે આટલા બોમ્બથી આખી દુનિયા કેવી રીતે ખતમ થઈ શકે.
2/6
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે આધુનિક સંસ્કૃતિનો અંત લાવવા માટે 100 પરમાણુ બોમ્બના વિસ્ફોટ કાફી છે. જ્યારે આટલા બોમ્બ ફૂટશે, ત્યારે વાતાવરણમાં એટલા મોટા પ્રમાણમાં કાળો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જ નહીં શકે.
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે આધુનિક સંસ્કૃતિનો અંત લાવવા માટે 100 પરમાણુ બોમ્બના વિસ્ફોટ કાફી છે. જ્યારે આટલા બોમ્બ ફૂટશે, ત્યારે વાતાવરણમાં એટલા મોટા પ્રમાણમાં કાળો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જ નહીં શકે.
3/6
આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'ન્યુક્લિયર વિન્ટર' (પરમાણુ શિયાળો) કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ રોકાઈ જવાથી પૃથ્વીનું તાપમાન અચાનક ઝડપથી ઘટી જશે અને ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જેનાથી ભયંકર ભૂખમરો સર્જાશે.
આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'ન્યુક્લિયર વિન્ટર' (પરમાણુ શિયાળો) કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ રોકાઈ જવાથી પૃથ્વીનું તાપમાન અચાનક ઝડપથી ઘટી જશે અને ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જેનાથી ભયંકર ભૂખમરો સર્જાશે.
4/6
અત્યારે વિશ્વના અલગ-અલગ દેશો પાસે મળીને કુલ 12,000 થી વધુ પરમાણુ હથિયારોનો ભંડાર છે. જો ક્યારેય મોટા પાયે પરમાણુ યુદ્ધ થયું, તો પૃથ્વી પરના મોટાભાગના જીવોનો નાશ થઈ જશે. વિસ્ફોટની સીધી અસર, ખતરનાક રેડિયેશન (કિરણોત્સર્ગ) અને પર્યાવરણને થતા લાંબા ગાળાના નુકસાનને કારણે, જ્યાં બોમ્બ નથી પડ્યા ત્યાં રહેતા લોકો માટે પણ જીવવું અશક્ય બની જશે. પરમાણુ યુદ્ધનું સૌથી ખતરનાક પરિણામ માત્ર વિસ્ફોટ જ નથી, પરંતુ તેના પછી સર્જાતી ભયાનક પરિસ્થિતિઓ છે.
અત્યારે વિશ્વના અલગ-અલગ દેશો પાસે મળીને કુલ 12,000 થી વધુ પરમાણુ હથિયારોનો ભંડાર છે. જો ક્યારેય મોટા પાયે પરમાણુ યુદ્ધ થયું, તો પૃથ્વી પરના મોટાભાગના જીવોનો નાશ થઈ જશે. વિસ્ફોટની સીધી અસર, ખતરનાક રેડિયેશન (કિરણોત્સર્ગ) અને પર્યાવરણને થતા લાંબા ગાળાના નુકસાનને કારણે, જ્યાં બોમ્બ નથી પડ્યા ત્યાં રહેતા લોકો માટે પણ જીવવું અશક્ય બની જશે. પરમાણુ યુદ્ધનું સૌથી ખતરનાક પરિણામ માત્ર વિસ્ફોટ જ નથી, પરંતુ તેના પછી સર્જાતી ભયાનક પરિસ્થિતિઓ છે.
5/6
જોકે, એક રસપ્રદ હકીકત એ પણ છે કે આ પરમાણુ હથિયારો પૃથ્વી ગ્રહનો ભૌતિક રીતે નાશ નથી કરી શકતા. પૃથ્વીના ટુકડા કરવા માટે અત્યારના તમામ પરમાણુ હથિયારોની કુલ તાકાત કરતા અબજો ગણી વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કે જો પરમાણુ યુદ્ધ થાય, તો માણસો નહીં બચે, પણ પૃથ્વી ચોક્કસ બચી જશે.
જોકે, એક રસપ્રદ હકીકત એ પણ છે કે આ પરમાણુ હથિયારો પૃથ્વી ગ્રહનો ભૌતિક રીતે નાશ નથી કરી શકતા. પૃથ્વીના ટુકડા કરવા માટે અત્યારના તમામ પરમાણુ હથિયારોની કુલ તાકાત કરતા અબજો ગણી વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કે જો પરમાણુ યુદ્ધ થાય, તો માણસો નહીં બચે, પણ પૃથ્વી ચોક્કસ બચી જશે.
6/6
આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ પહેલાના બોમ્બ કરતા અનેક ગણા વધુ શક્તિશાળી છે. અમુક બોમ્બ તો હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 3000 ગણા વધુ ખતરનાક છે. આજના સમયમાં રહેલો પરમાણુ ભંડાર માનવજાતનો એક વાર નહીં, પણ અનેક વાર ખાતમો બોલાવી શકે એટલો વિશાળ અને ખતરનાક છે.
આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ પહેલાના બોમ્બ કરતા અનેક ગણા વધુ શક્તિશાળી છે. અમુક બોમ્બ તો હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 3000 ગણા વધુ ખતરનાક છે. આજના સમયમાં રહેલો પરમાણુ ભંડાર માનવજાતનો એક વાર નહીં, પણ અનેક વાર ખાતમો બોલાવી શકે એટલો વિશાળ અને ખતરનાક છે.

દુનિયા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget