શોધખોળ કરો

Steinway Tower:આ છે દુનિયાની સૌથી પાતળી બિલ્ડિંગ, ભારે પવનમાં થાય છે આ ચમત્કાર, જુઓ શાનદાર તસવીરો

વિશ્વની સૌથી પાતળી ઇમારતનું નામ સ્ટેનવે ટાવર છે. તેની ઉંચાઈ 1,428 ફૂટ છે. આ ટાવરમાં 84 માળ છે. 'સ્ટેનવે

વિશ્વની સૌથી પાતળી ઇમારતનું નામ સ્ટેનવે ટાવર છે. તેની ઉંચાઈ 1,428 ફૂટ છે. આ ટાવરમાં 84 માળ છે. 'સ્ટેનવે

સ્ટેનવે ટાવર

1/7
વિશ્વની સૌથી પાતળી ઇમારતનું નામ સ્ટેનવે ટાવર છે. તેની ઉંચાઈ 1,428 ફૂટ છે. આ ટાવરમાં 84 માળ છે. 'સ્ટેનવે ટાવર' બનાવનાર ડેવલપર્સનો દાવો છે કે આ હાઈરાઈઝ ટાવર 'વિશ્વની સૌથી પાતળી ઈમારત' છે. તેની ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર 24:1
વિશ્વની સૌથી પાતળી ઇમારતનું નામ સ્ટેનવે ટાવર છે. તેની ઉંચાઈ 1,428 ફૂટ છે. આ ટાવરમાં 84 માળ છે. 'સ્ટેનવે ટાવર' બનાવનાર ડેવલપર્સનો દાવો છે કે આ હાઈરાઈઝ ટાવર 'વિશ્વની સૌથી પાતળી ઈમારત' છે. તેની ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર 24:1
2/7
'ધ ગાર્ડિયન'માં છપાયેલા અહેવાલ અનુસાર, આ ગગનચુંબી ટાવર વિશ્વના સૌથી મજબૂત કોન્ક્રીટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડાં વર્ષો પહેલાં, તેના એન્જિનિયર રોવાન વિલિયમ્સે જણાવ્યું હતું કે, 1000 ફૂટ ઊંચો ટાવર 100 માઇલ/કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં ડગી શકે છે પરંતુતેની અંદર રહેવા લોકોને એ કંપન મહેસૂસ થતું નથી.
'ધ ગાર્ડિયન'માં છપાયેલા અહેવાલ અનુસાર, આ ગગનચુંબી ટાવર વિશ્વના સૌથી મજબૂત કોન્ક્રીટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડાં વર્ષો પહેલાં, તેના એન્જિનિયર રોવાન વિલિયમ્સે જણાવ્યું હતું કે, 1000 ફૂટ ઊંચો ટાવર 100 માઇલ/કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં ડગી શકે છે પરંતુતેની અંદર રહેવા લોકોને એ કંપન મહેસૂસ થતું નથી.
3/7
આ ટાવરમાં કુલ 60 એપાર્ટમેન્ટ છે. 'CNN'માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આ ટાવરમાં એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 58 કરોડ રૂપિયા લગભગ 330 કરોડ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. તેના એક પેન્ટહાઉસની કિંમત અબજો રૂપિયામાં
આ ટાવરમાં કુલ 60 એપાર્ટમેન્ટ છે. 'CNN'માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આ ટાવરમાં એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 58 કરોડ રૂપિયા લગભગ 330 કરોડ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. તેના એક પેન્ટહાઉસની કિંમત અબજો રૂપિયામાં
4/7
આ ગગનચુંબી ટાવરનું સરનામું વેસ્ટ 57 સ્ટ્રીટ (111 વેસ્ટ 57મી સ્ટ્રીટ સ્કાયસ્ક્રેપર) છે. તે શરૂઆતમાં સ્ટેનવે હોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર 15,000 કરોડના ખર્ચે રહેણાંક ટાવર બનાવવામાં આવ્યો હતો. ટાવરની ડિઝાઈન ન્યૂયોર્ક આર્કિટેક્ચર ફર્મ શૂપ આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવી હતી અને જેડીએસ ડેવલપમેન્ટ, પ્રોપર્ટી માર્કેટ્સ ગ્રુપ અને સ્પ્રુસ કેપિટલ પાર્ટનર્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ ટાવર તૈયાર થતાં લગભગ નવ વર્ષ લાગ્યાં
આ ગગનચુંબી ટાવરનું સરનામું વેસ્ટ 57 સ્ટ્રીટ (111 વેસ્ટ 57મી સ્ટ્રીટ સ્કાયસ્ક્રેપર) છે. તે શરૂઆતમાં સ્ટેનવે હોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર 15,000 કરોડના ખર્ચે રહેણાંક ટાવર બનાવવામાં આવ્યો હતો. ટાવરની ડિઝાઈન ન્યૂયોર્ક આર્કિટેક્ચર ફર્મ શૂપ આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવી હતી અને જેડીએસ ડેવલપમેન્ટ, પ્રોપર્ટી માર્કેટ્સ ગ્રુપ અને સ્પ્રુસ કેપિટલ પાર્ટનર્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ ટાવર તૈયાર થતાં લગભગ નવ વર્ષ લાગ્યાં
5/7
સ્ટેનવે ટાવરના વિકાસકર્તાઓએ જણાવ્યું કે આ ટાવર શહેરની ગગનચુંબી ઇમારતોમાં સૌથી અલગ લાગે છે. આ ઉંચી ઇમારત કારીગરી, ઇતિહાસ અને વિજ્ઞાનની સાચી રજૂઆત છે. હાલમાં આ ટાવર તેની બનાવટ કે સુંદરતાના કારણે નહીં પરંતુ તેના પરથી પડતા બરફના કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો
સ્ટેનવે ટાવરના વિકાસકર્તાઓએ જણાવ્યું કે આ ટાવર શહેરની ગગનચુંબી ઇમારતોમાં સૌથી અલગ લાગે છે. આ ઉંચી ઇમારત કારીગરી, ઇતિહાસ અને વિજ્ઞાનની સાચી રજૂઆત છે. હાલમાં આ ટાવર તેની બનાવટ કે સુંદરતાના કારણે નહીં પરંતુ તેના પરથી પડતા બરફના કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો
6/7
આ ટાવરને વિજ્ઞાનનો ચમત્કાર ગણી શકાય. 1428 ફૂટ ઊંચા સ્ટેનવે ટાવરના ટોપ ફ્લોર પર શિયાળાની ઋતુમાં બરફ જમા થાય છે, જે તાપમાનનો પારો વધતાની સાથે જ ઓગળવા લાગે છે. બરફની જાડી ચાદર ઓગળવાને કારણે, બરફના મોટા ટુકડા તેની છત પરથી નીચે પડે છે. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને અનેક વાહનો નાશ પામ્યા છે.
આ ટાવરને વિજ્ઞાનનો ચમત્કાર ગણી શકાય. 1428 ફૂટ ઊંચા સ્ટેનવે ટાવરના ટોપ ફ્લોર પર શિયાળાની ઋતુમાં બરફ જમા થાય છે, જે તાપમાનનો પારો વધતાની સાથે જ ઓગળવા લાગે છે. બરફની જાડી ચાદર ઓગળવાને કારણે, બરફના મોટા ટુકડા તેની છત પરથી નીચે પડે છે. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને અનેક વાહનો નાશ પામ્યા છે.
7/7
આવી પાતળી અને ઊંચી ઈમારતો (હાઈરાઈઝ ટાવર્સ)નો ટ્રેન્ડ વર્ષ 1970માં હોંગકોંગમાં શરૂ થયો હતો, ત્યારબાદ તે અમેરિકા (યુએસ) સહિતના કેટલાક દેશોમાં બનાવવામાં આવ્યો હતો. જો કે આવી ઇમારતોમાં રહેતા લોકોને આખા શહેરનો સુંદર નજારો મળે છે, પરંતુ તે જોખમી પણ બની શકે છે
આવી પાતળી અને ઊંચી ઈમારતો (હાઈરાઈઝ ટાવર્સ)નો ટ્રેન્ડ વર્ષ 1970માં હોંગકોંગમાં શરૂ થયો હતો, ત્યારબાદ તે અમેરિકા (યુએસ) સહિતના કેટલાક દેશોમાં બનાવવામાં આવ્યો હતો. જો કે આવી ઇમારતોમાં રહેતા લોકોને આખા શહેરનો સુંદર નજારો મળે છે, પરંતુ તે જોખમી પણ બની શકે છે

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget