શોધખોળ કરો

રાયડુ- મોઇન અલી જ નહી પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ પણ નિવૃતિ પાછી ખેંચી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે.

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે.

ફોટોઃ ટ્વિટર

1/8
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામે એજબેસ્ટન ખાતે 16 જૂનથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી માટે ટીમ સાથે જોડાયો છે. 35 વર્ષીય મોઈને 2021માં ભારતના પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામે એજબેસ્ટન ખાતે 16 જૂનથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી માટે ટીમ સાથે જોડાયો છે. 35 વર્ષીય મોઈને 2021માં ભારતના પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2/8
મોઈન અલી તાજેતરમાં આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમતા જોવા મળ્યો હતો. ચેન્નઈની ટીમમાં રમી ચૂકેલા અંબાતી રાયડુએ આઈપીએલ ફાઈનલ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રાયડુએ 2022 માં પણ નિવૃત્તિ લીધી હતી પરંતુ થોડા સમય પછી ટ્વીટ ડિલીટ કરી અને નિવૃત્તિ પાછી ખેંચી હતી.
મોઈન અલી તાજેતરમાં આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમતા જોવા મળ્યો હતો. ચેન્નઈની ટીમમાં રમી ચૂકેલા અંબાતી રાયડુએ આઈપીએલ ફાઈનલ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રાયડુએ 2022 માં પણ નિવૃત્તિ લીધી હતી પરંતુ થોડા સમય પછી ટ્વીટ ડિલીટ કરી અને નિવૃત્તિ પાછી ખેંચી હતી.
3/8
માત્ર મોઈન અને રાયડુ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એવા ઘણા દિગ્ગજ છે જેઓ નિવૃતિ પાછી ખેંચીને વાપસી કરી ચૂક્યા છે.  આમાં પાકિસ્તાની ક્રિકેટરો સૌથી આગળ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન, શાહિદ આફ્રિદી અને જાવેદ મિયાંદાદ પણ આ કરી ચૂક્યા છે.
માત્ર મોઈન અને રાયડુ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એવા ઘણા દિગ્ગજ છે જેઓ નિવૃતિ પાછી ખેંચીને વાપસી કરી ચૂક્યા છે. આમાં પાકિસ્તાની ક્રિકેટરો સૌથી આગળ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન, શાહિદ આફ્રિદી અને જાવેદ મિયાંદાદ પણ આ કરી ચૂક્યા છે.
4/8
ભૂતપૂર્વ ભારતીય બોલર જવાગલ શ્રીનાથે 2002માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે પછી સૌરવ ગાંગુલીના કહેવા પર તે મેદાનમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ તેને 2003 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું હતું.  ત્યારબાદ શ્રીનાથ મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા  હતા.  તેમણે ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી જ્યાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
ભૂતપૂર્વ ભારતીય બોલર જવાગલ શ્રીનાથે 2002માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે પછી સૌરવ ગાંગુલીના કહેવા પર તે મેદાનમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ તેને 2003 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ શ્રીનાથ મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી જ્યાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
5/8
ઝિમ્બાબ્વેના ઘાતક બેટ્સમેન બ્રેન્ડન ટેલરે કાઉન્ટી ક્રિકેટમાં તેના કરારને કારણે 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ પછી જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં ટેલરનો કરાર પૂર્ણ થયો ત્યારે તે ફરી એકવાર ઝિમ્બાબ્વે ટીમમાં પાછો ફર્યો.
ઝિમ્બાબ્વેના ઘાતક બેટ્સમેન બ્રેન્ડન ટેલરે કાઉન્ટી ક્રિકેટમાં તેના કરારને કારણે 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ પછી જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં ટેલરનો કરાર પૂર્ણ થયો ત્યારે તે ફરી એકવાર ઝિમ્બાબ્વે ટીમમાં પાછો ફર્યો.
6/8
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ 2010માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ તે 2011ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા બાદ તેણે ફરીથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. આફ્રિદીએ 398 વનડેમાં 8094 રન બનાવ્યા અને 395 વિકેટ લીધી. આખરે આફ્રિદીએ 2016માં ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું હતું.
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ 2010માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ તે 2011ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા બાદ તેણે ફરીથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. આફ્રિદીએ 398 વનડેમાં 8094 રન બનાવ્યા અને 395 વિકેટ લીધી. આખરે આફ્રિદીએ 2016માં ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું હતું.
7/8
પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ નિવૃત્તિ લઈ લીધી છે. તે 6 વર્લ્ડ કપ રમ્યો છે. મિયાંદાદે 1996ના વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે 10 દિવસ પછી જ ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. મિયાંદાદે 124 ટેસ્ટ મેચમાં 8832 રન બનાવ્યા હતા. જ્યારે 231 વનડેમાં 7381 રન બનાવ્યા છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ નિવૃત્તિ લઈ લીધી છે. તે 6 વર્લ્ડ કપ રમ્યો છે. મિયાંદાદે 1996ના વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે 10 દિવસ પછી જ ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. મિયાંદાદે 124 ટેસ્ટ મેચમાં 8832 રન બનાવ્યા હતા. જ્યારે 231 વનડેમાં 7381 રન બનાવ્યા છે.
8/8
1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈમરાન ખાન પણ નિવૃત્તિ લઈને બહાર આવેલા લોકોની યાદીમાં સામેલ છે. તેણે 1987માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારપછી તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકના કહેવા પર ઈમરાન ખાને ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી.
1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈમરાન ખાન પણ નિવૃત્તિ લઈને બહાર આવેલા લોકોની યાદીમાં સામેલ છે. તેણે 1987માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારપછી તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકના કહેવા પર ઈમરાન ખાને ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget