શોધખોળ કરો

Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

રાજસ્થાનમાં મેવાડ રાજપરિવારમાં ઉત્તરાધિકારીને લઈને જંગ શરૂ થયો છે. ઉદયપુરમાં વિશ્વરાજના રાજ તિલક પર હુબાળો થયો છે. રાજ તિલકને લઈને વિશ્વરાજ સિંહ અને તેમના પિતરાઈ ભાઈ ડોક્ટર લક્ષરાજ સિંહ મેવાડ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. રાજિલકની પરંપરા મુજબ વિશ્વરાજ સિંહ ધૂની દર્શન માટે ઉદયપુર સિટી પેલેસ જવા નીકળ્યા, પરંતુ સિટી પેલેસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. વિશ્વરાજ સિંહને અંદર પ્રવેશવા દેવામાં આવ્યો નહીં. આરોપ છે કે તેમના કાકાએ સિટી પેલેસના દરવાજા બંધ કરાવ્યા. જે બાદથી વિવાદ વધ્યો અને પથ્થરમારાની સાથે ફાયરિંગ પણ થયું. જેને લઈને તણાવભરી સ્થિતિ સર્જાઈ. 

એટલું જ નહીં, વિશ્વરાજ સિંહને પ્રવેશ ના આપવામાં આવતા સિટી પેલેસથી થોડાક જ દૂર જગદીશ ચોક પર સમર્થકો સાથે એકત્ર થયા. મોડી રાત્રે સિટી પેલેસની અંદર વિશ્વરાજ સિંહના સમર્થકોએ પથ્થરમારો કર્યો. તેમના સમર્થકોએ બેરીકેડ તોડવાના પ્રયાસ કર્યા. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ. જિલ્લા પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકો સાથે સમાધાન માટેના પ્રયાસ કર્યા. 

અરવિંદસિંહ મેવાડના પુત્ર અને વિશ્વરાજ સિંહ સાથે કલેક્ટર અને પોલીસ અધીક્ષકે વાતચીત કરી. કોઈ નિરાકરણ ન આવ્યું. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો. મહેન્દ્રસિંહ મેવાડના ભાઈ અને લક્ષ્યરાજ સિંહના પિતા અરવિંદસિંહ મેવાડના પરિવારે રાજ તિલક પર નારાજગી દર્શાવી. 

 

દેશ વિડિઓઝ

PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર
PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને
Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધીHun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને
Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
Embed widget