શોધખોળ કરો
IPL 2025: ધોની સહિત આ ત્રણ દિગ્ગજ IPLમાંથી લઈ શકે છે નિવૃતિ, લિસ્ટમાં બે ચોંકાવનારા નામ સામેલ
IPL 2025: ધોની સહિત આ ત્રણ દિગ્ગજ IPLમાંથી લઈ શકે છે નિવૃતિ, લિસ્ટમાં બે ચોંકાવનારા નામ સામેલ

મહેંદ્ર સિંહ ધોની
1/6

IPL 2025 શનિવારથી શરૂ થઈ રહી છે. સીઝનની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં રમતા જોવા મળી શકે છે.
2/6

ધોની આ સિઝન બાદ સંન્યાસ પણ લઈ શકે છે. તે 43 વર્ષનો થઈ ગયો છે. આઈપીએલની છેલ્લી સિઝન બાદ ધોનીની નિવૃત્તિની ચર્ચા હતી. પરંતુ તેણે નિવૃત્તિ લીધી ન હતી.
3/6

ફાફ ડુ પ્લેસિસ 40 વર્ષનો થઈ ગયો છે. IPL 2025 તેના માટે પણ છેલ્લી સિઝન હોઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
4/6

ડુપ્લેસિસે આઈપીએલમાં 145 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4571 રન બનાવ્યા છે. તે તેની આઈપીએલ કારકિર્દીમાં ઘણી ટીમોનો ભાગ રહ્યો છે.
5/6

કોલકાતા નાઈટ રાઈડર્સના અનુભવી ખેલાડી સુનીલ નારાયણનું નામ સંન્યાસ લઈ રહેલા લોકોની યાદીમાં સામેલ થઈ શકે છે. નરીને ટૂર્નામેન્ટમાં 177 મેચ રમી છે.
6/6

સુનીલ નારાયણે IPLમાં 1534 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને સાત અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 180 વિકેટ પણ લીધી છે.
Published at : 21 Mar 2025 03:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
