શોધખોળ કરો

Aadhaar Card : મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું કરવું, જાણો કઈ રીતે કરશો લોક ?

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.

પ્રતિકાત્મક તસવીર

1/6
આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
2/6
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
3/6
તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
4/6
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
5/6
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
6/6
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવે YouTube Live થી થશે બમ્પર કમાણી! ભારતમાં લોન્ચ થયું આ નવુ ફીચર, જાણો 
હવે YouTube Live થી થશે બમ્પર કમાણી! ભારતમાં લોન્ચ થયું આ નવુ ફીચર, જાણો 
14 જુલાઈએ લોન્ચ થશે Redmi Note 17 સીરીઝ, બેટરી સહિત ઘણા ફીચર્સ થયા લીક 
14 જુલાઈએ લોન્ચ થશે Redmi Note 17 સીરીઝ, બેટરી સહિત ઘણા ફીચર્સ થયા લીક 
Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ
Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ
WhatsApp પર VIP સ્ટોક ટિપ્સથી સાવધાન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી
WhatsApp પર VIP સ્ટોક ટિપ્સથી સાવધાન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget