શોધખોળ કરો

Aadhaar Card : મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું કરવું, જાણો કઈ રીતે કરશો લોક ?

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.

પ્રતિકાત્મક તસવીર

1/6
આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
2/6
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
3/6
તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
4/6
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
5/6
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
6/6
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું  ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget