શોધખોળ કરો
જૂનાગઢના બિલખા નજીક મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
1/3

આ ઘટનાના પગલે બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ કે.કે.ઓડેદરા અને સ્ટાફ માંડણપરાનાં પાટીયા નજીક આવેલા હનુમાન મંદિરે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમજ મહંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. જો કે મહંતની હત્યા કોણે અને કયાં કારણોસર કરી તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
2/3

જૂનાગઢ: જૂનાગઢના બિલખા નજીક મહંતની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બનાવને લઇને મંદિરના શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને રોષની લાગણી જોવા મળી રહી છે.
Published at : 29 Apr 2018 07:18 PM (IST)
View More



















