શોધખોળ કરો
ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું, કોને સંભાળી જવાબદારી?
1/3

રાજકોટઃ ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપી દેતાં નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી લીધી છે. ગજેરાએ એકાએક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
2/3

પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે ચાછેલ્લા એક વર્ષથી વિવાદ ચાલે છે. અગાઉ નરેશ પટેલે પણ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સમાજની માંગણીને માન આપીને રાજીનામું પરત ખેંચી લીધું હતું. હવે બંને હોદ્દાઓ પર નરેશ પટેલ રહેશે.
Published at : 14 Jul 2018 02:12 PM (IST)
Tags :
Naresh PatelView More





















