શોધખોળ કરો

રાજકોટમાં કારખાનાના માલિકે દલિત યુવકની ઢોરમાર મારી કરી હત્યા, પત્નિ-કાકીજીને પણ ફટકાર્યાં, જાણો વિગત

1/6
 પતિને કારખાનામાં ગોંધી રાખ્યાની જાણ થતાં જ જયાબેન પરિવારજનો સાથે કારખાને પહોંચ્યા ત્યારે મુકેશભાઈ બેભાન સ્થિતિમાં મળી આવ્યા અને ત્યાંથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ રાજકોટ દોડી આવી હતી. જયાબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, રાદડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ધસી આવેલા પાંચેક શખ્સોએ કચરો ઉપાડવાનું કહી જ્ઞાતિ પૂછી હતી અને જ્ઞાતિ જાણ્યા બાદ હડધૂત કરી મારમારવા લાગ્યા હતા.
પતિને કારખાનામાં ગોંધી રાખ્યાની જાણ થતાં જ જયાબેન પરિવારજનો સાથે કારખાને પહોંચ્યા ત્યારે મુકેશભાઈ બેભાન સ્થિતિમાં મળી આવ્યા અને ત્યાંથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસ રાજકોટ દોડી આવી હતી. જયાબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, રાદડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ધસી આવેલા પાંચેક શખ્સોએ કચરો ઉપાડવાનું કહી જ્ઞાતિ પૂછી હતી અને જ્ઞાતિ જાણ્યા બાદ હડધૂત કરી મારમારવા લાગ્યા હતા.
2/6
 પોલીસે હત્યા અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામાના પુત્ર શંકરભાઇ દેવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેનો પરિવાર નોંધારો થઇ ગયો છે, સરકાર મૃતકના પરિવારજનોને આર્થિક સહાય તેમજ સરકારી મદદ નહી કરે ત્યાં સુધી લાશ સંભાળવામાં આવશે નહી.
પોલીસે હત્યા અને એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામાના પુત્ર શંકરભાઇ દેવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેનો પરિવાર નોંધારો થઇ ગયો છે, સરકાર મૃતકના પરિવારજનોને આર્થિક સહાય તેમજ સરકારી મદદ નહી કરે ત્યાં સુધી લાશ સંભાળવામાં આવશે નહી.
3/6
 મૃતક મુકેશભાઇ વાણીયા બે ભાઇમાં મોટા હતા, તેમના નાનાભાઇ પિન્ટુભાઇ વાણીયા અમદાવાદ રહે છે. ભાઇની હત્યા થયાની જાણ થતાં જ પિન્ટુભાઇ રાજકોટ દોડી આવ્યા હતા. પિન્ટુભાઇએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેમના પત્ની અને સંતાનો નોંધારા બની ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં નહીં આવે તો પોતે સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આત્મવિલોપન કરશે.
મૃતક મુકેશભાઇ વાણીયા બે ભાઇમાં મોટા હતા, તેમના નાનાભાઇ પિન્ટુભાઇ વાણીયા અમદાવાદ રહે છે. ભાઇની હત્યા થયાની જાણ થતાં જ પિન્ટુભાઇ રાજકોટ દોડી આવ્યા હતા. પિન્ટુભાઇએ જણાવ્યું હતું કે, મુકેશભાઇની હત્યાથી તેમના પત્ની અને સંતાનો નોંધારા બની ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં નહીં આવે તો પોતે સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આત્મવિલોપન કરશે.
4/6
મૃતકના પત્ની જયાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વતન લીંબડીના પરનાળા ગામથી પાંચ દિવસ પૂર્વે જ શાપર આવ્યા હતા અને કચરો વિણવાનું કામ શરૂ કર્યું હતું અને મુકેશભાઇ હત્યાનો ભોગ બન્યા હતા. બનાવથી વાણીયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
મૃતકના પત્ની જયાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વતન લીંબડીના પરનાળા ગામથી પાંચ દિવસ પૂર્વે જ શાપર આવ્યા હતા અને કચરો વિણવાનું કામ શરૂ કર્યું હતું અને મુકેશભાઇ હત્યાનો ભોગ બન્યા હતા. બનાવથી વાણીયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
5/6
રાજકોટઃ શહેરમાં ભંગાર વિણવાનું કામ કરતાં યુવકને કચરો વિણવા મુદ્દે પાંચ શખ્શોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએઓએ યુવકની પત્ની અને તેના કાકીજી સાસુને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરિવારજનોએ જ્યાં સુધી સરકાર દ્વારા આર્થિક સહાય અને મદદ ન મળે ત્યાં સુધી લાશ લેવાની ના પાડી દીધી છે.
રાજકોટઃ શહેરમાં ભંગાર વિણવાનું કામ કરતાં યુવકને કચરો વિણવા મુદ્દે પાંચ શખ્શોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએઓએ યુવકની પત્ની અને તેના કાકીજી સાસુને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરિવારજનોએ જ્યાં સુધી સરકાર દ્વારા આર્થિક સહાય અને મદદ ન મળે ત્યાં સુધી લાશ લેવાની ના પાડી દીધી છે.
6/6
 મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં શિતળામાના મંદિર નજીક મારૂતિપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઇ સવજીભાઇ વાણિયા (ઉ.વ.40) પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન રવિવારે સવારે 5.30 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા કારખાના આસપાસ કચરો વીણવા નીકળ્યા હતા ત્યારે રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પાસે ગયા ત્યારે પાંચેક શક્શો સાથે કચરો ઉપાડવા મુદ્દે બોલાચાલી થઈ જેમાં પાંચે શખ્સોએ મુકેશભાઈ સહિત ત્રણેયને ઢોરમાર માર્યો હતો. જેમાં જયાબેન અને સવિતાબેનને માર મારી ભગાડી દીધા અને મુકેશભાઈને કારખાનામાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો.
મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં શિતળામાના મંદિર નજીક મારૂતિપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઇ સવજીભાઇ વાણિયા (ઉ.વ.40) પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન રવિવારે સવારે 5.30 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલા કારખાના આસપાસ કચરો વીણવા નીકળ્યા હતા ત્યારે રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પાસે ગયા ત્યારે પાંચેક શક્શો સાથે કચરો ઉપાડવા મુદ્દે બોલાચાલી થઈ જેમાં પાંચે શખ્સોએ મુકેશભાઈ સહિત ત્રણેયને ઢોરમાર માર્યો હતો. જેમાં જયાબેન અને સવિતાબેનને માર મારી ભગાડી દીધા અને મુકેશભાઈને કારખાનામાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget