શોધખોળ કરો

CACએ ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના ઇન્ટરવ્યૂમાં MS ધોનીને લઈને પૂછ્યો આવો સવાલ, BCCI ઇચ્છે છે કે....

ધોની જુલાઈમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમની હાર બાદથી ટીમમાંથી બહાર છે.

નવી દિલ્હીઃ મદન લાલની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ રાષ્ટ્રીય ટીમના સિલેક્ટર્સના પદ પર પાંચ ઉમેદવારને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને સવાલ પૂછ્યો હતો. સિલેક્ટર્સના પદ માટે લગભગ 40 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી સીએસીએ લક્ષ્મણ શિવરામકૃષ્મન, વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ, સુનીલ જોશી અને હરવિંદર સિંહને બુધવારે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. આ બધાને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય વિશે તમારો શું મત છે?. ધોની જુલાઈમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમની હાર બાદથી ટીમમાંથી બહાર છે. દોની જોકે 29 માર્ચે શરૂ થઈ રહેલ આઈપીએલમાં સીએસકેની આગેવાની કરશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સીએસીએ તમામને ધોનીના ભવિષ્યને લઈને એક જ પ્રશ્ન પૂછ્યો હતો. સાથે એ પણ પૂછયું હતું કે શું તે આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરશે. CACએ ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના ઇન્ટરવ્યૂમાં MS ધોનીને લઈને પૂછ્યો આવો સવાલ, BCCI ઇચ્છે છે કે.... બીસીસીઆઈ ઇચ્છે છે કે પસંદગી સમિતિ ધોનીના આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લઈને વલણ સ્પષ્ટ કરે. સૂત્રએ કહ્યું હતું કે ધોનીનો મામલો સંવેદનશીલ અને પેચીદો છે જેથી આ સવાલ પુછવાની જરુર હતી. ઉલ્લેખનીય છે કે ધોની જુલાઈમાં આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં થયેલા પરાજય પછી ટીમથી બહાર છે. ધોની 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની આગેવાની કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget