શોધખોળ કરો

CACએ ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના ઇન્ટરવ્યૂમાં MS ધોનીને લઈને પૂછ્યો આવો સવાલ, BCCI ઇચ્છે છે કે....

ધોની જુલાઈમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમની હાર બાદથી ટીમમાંથી બહાર છે.

નવી દિલ્હીઃ મદન લાલની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ રાષ્ટ્રીય ટીમના સિલેક્ટર્સના પદ પર પાંચ ઉમેદવારને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને સવાલ પૂછ્યો હતો. સિલેક્ટર્સના પદ માટે લગભગ 40 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી સીએસીએ લક્ષ્મણ શિવરામકૃષ્મન, વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ, સુનીલ જોશી અને હરવિંદર સિંહને બુધવારે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. આ બધાને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય વિશે તમારો શું મત છે?. ધોની જુલાઈમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમની હાર બાદથી ટીમમાંથી બહાર છે. દોની જોકે 29 માર્ચે શરૂ થઈ રહેલ આઈપીએલમાં સીએસકેની આગેવાની કરશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સીએસીએ તમામને ધોનીના ભવિષ્યને લઈને એક જ પ્રશ્ન પૂછ્યો હતો. સાથે એ પણ પૂછયું હતું કે શું તે આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરશે. CACએ ટીમ ઇન્ડિયાના સિલેક્ટરના ઇન્ટરવ્યૂમાં MS ધોનીને લઈને પૂછ્યો આવો સવાલ, BCCI ઇચ્છે છે કે.... બીસીસીઆઈ ઇચ્છે છે કે પસંદગી સમિતિ ધોનીના આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લઈને વલણ સ્પષ્ટ કરે. સૂત્રએ કહ્યું હતું કે ધોનીનો મામલો સંવેદનશીલ અને પેચીદો છે જેથી આ સવાલ પુછવાની જરુર હતી. ઉલ્લેખનીય છે કે ધોની જુલાઈમાં આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં થયેલા પરાજય પછી ટીમથી બહાર છે. ધોની 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની આગેવાની કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
ICC એ જાહેર કરી વનડેની લેટેસ્ટ રેન્કિંગ, નંબર-1 પર આ ભારતીય દિગ્ગજનો કબજો, જાણો શું થયો ફેરફાર
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા કેટલીવાર આમને-સામને ટકરાયા, કોનું પલડું રહ્યું ભારે ? જાણો
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા
T20 World Cup 2026ની સેમિફાઇનલમાં ભારતને આ ભૂલ પડી શકે ભારે, દરેક મેચમાં મળી છે જોવા
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget