શોધખોળ કરો

એશેઝ સીરિઝમાં રચાયો ઈતિહાસ, જાણો કેમ બેલ્સ વગર જ રમાઈ મેચ?

બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય નિયમોના આધારે લેવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ ક્રિકેટની મેચ હોય અને વિકેટ પર બેલ્સ ના હોય તેવો કોઈએ વિચાર કર્યો છે. જોકે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી એશિઝ (Ashes) ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આવી ઘટના જોવા મળી હતી. જ્યારે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઉતર્યું તો તેમણે બેલ્સ વગર જ બેટિંગ કરવી પડી હતી. આવી ક્ષણ બોલરો માટે થોડી ચિંતાનો વિષય હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાઇ ટીમની ઇનિંગની 32મી ઓવર ચાલતી હતી ત્યારે હવા એટલી ઝડપી હતી કે, સ્ટમ્પ પર બેલ્સ ટક્તી જ ન હતી અને તે વારંવાર નીચે પડી જતી હતી. આ પછી જ્યારે સ્ટમ્પ પર બેલ્સ ટક્તી ન હતી તો મેદાન પર ઉભેલા અમ્પાયર કુમાર ધર્મસેના અને મરાએસ એરામસનએ અંદરોઅંદર વાતચીત કરીને બેલ્સ વીના જ રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન મેદાન પર પ્સાસ્ટિક બેગ્સ અને બોલ પણ ઉડીને આવ્યા હતા. બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય નિયમોના આધારે લેવામાં આવ્યો હતો. નિયમ 8.5 પ્રમાણે જો જરુર હોય તો અમ્પાયર બેલ્સ વગર મેચ રમાડવાનો નિર્ણય કરી શકે છે. નિયમ પ્રમાણે અમ્પાયર પરિસ્થિતિ સામાન્ય થતા પર ફરીથી બેલ્સના ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. બેલ્સ હટાવ્યા પછી બેટ્સમેન રન આઉટ થાય કે સ્ટમ્પ આઉટ થાય તો અમ્પાયર વિચાર કરીને નિર્ણય કરે છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને બોલર બ્રાડએ અમ્પાયરને કહ્યું કે, તેઓ બેલ્સ સાથે જ રમતને ચાલુ રાખે પરંતુ અમ્પાયરનો આ નિર્ણય આઇસીસીના નિયમોને જ આધિન હતો. માટે આ રમત ત્યાં સુધી બેલ્સ વીના જ રમાઇ જ્યાં સુધી પરિસ્થિતિ બેલ્સને અનુકૂળ ન થઈ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget