શોધખોળ કરો
પંડ્યા બાદ વધુ બે ખેલાડી એશિયા કપમાંથી થયા બહાર, જાણો ક્યા ગુજરાતીનો કરાયો સમાવેશ?
1/3

શાર્દુલ ઠાકુર એશિયા કપની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે રમ્યો હતો. જેમાં તેણે 41 રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નહોતો. અક્ષર પટેલને આ ટુનામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ટેસ્ટમાં જ રમી રહ્યો છે. જાડેજાએ અંતિમ વન-ડે મેચ વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.
2/3

એક રિપોર્ટ અનુસાર, શાર્દુલ ઠાકુરને જાંધમાં ઇજા પહોંચી હતી. જ્યારે અક્ષર પટેલ અંગૂઠાની ઇજાને કારણે પરેશાન છે. ટીમ ઇન્ડિયા માટે આ ખબર નિરાશ કરનારી છે કારણ કે હાર્દિક પંડ્યા કમરની ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે.
Published at : 20 Sep 2018 02:09 PM (IST)
View More





















