શોધખોળ કરો

હાઈવોલ્ટેજ મેચ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે કરો યા મરોની સ્થિતિ

1/6
ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરનાર બાબર આઝમ પણ ફોર્મમાં છે. પાકિસ્તાનની સમસ્યા તેનું મિડલ ઓર્ડર છે અને ભારત તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત માટે શોએબ મલિક મુશ્કેલી સર્જી શકે છે જેનો ભારત સામે દેખાવ ઘણો સારો રહ્યો છે. તેણે ભારત સામે 39 મેચમાં 1661 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 10 અડધી સદી સામેલ છે.
ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરનાર બાબર આઝમ પણ ફોર્મમાં છે. પાકિસ્તાનની સમસ્યા તેનું મિડલ ઓર્ડર છે અને ભારત તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત માટે શોએબ મલિક મુશ્કેલી સર્જી શકે છે જેનો ભારત સામે દેખાવ ઘણો સારો રહ્યો છે. તેણે ભારત સામે 39 મેચમાં 1661 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 10 અડધી સદી સામેલ છે.
2/6
પાકિસ્તાનનું મજબૂત પાસું તેની બોલિંગ લાઈન છે પરંતુ તેની બેટિંગ લાઈન પણ છેલ્લાં એક વર્ષથી સુધરી છે. ઓપનર ફખર ઝમાં અને ઇમામ ઉલ હકે આઠ મેચમાં 878 રનની ભાગીદારી નોંધાવી છે.
પાકિસ્તાનનું મજબૂત પાસું તેની બોલિંગ લાઈન છે પરંતુ તેની બેટિંગ લાઈન પણ છેલ્લાં એક વર્ષથી સુધરી છે. ઓપનર ફખર ઝમાં અને ઇમામ ઉલ હકે આઠ મેચમાં 878 રનની ભાગીદારી નોંધાવી છે.
3/6
પાકિસ્તાનના ઘણાં ખેલાડીઓએ પણ માને છે કે, કોહલીની ગેરહાજરી તેની ટીમ માટે ફાયદાકારક રહેશે. કોહલી ન હોવાથી રોહિતની જવાબદારી સંપૂર્ણ રીતે વધી ગઈ છે. રોહિતને રન ફટકારવા પડશે અને કેપ્ટન તરીકે પોતાની રણનીતિ પર પણ ધ્યાન પણ આપવું પડશે. રોહિત બાદ ધવન અને ધોનીએ પણ રન બનાવવાની જવાબદારી લેવી પડશે.
પાકિસ્તાનના ઘણાં ખેલાડીઓએ પણ માને છે કે, કોહલીની ગેરહાજરી તેની ટીમ માટે ફાયદાકારક રહેશે. કોહલી ન હોવાથી રોહિતની જવાબદારી સંપૂર્ણ રીતે વધી ગઈ છે. રોહિતને રન ફટકારવા પડશે અને કેપ્ટન તરીકે પોતાની રણનીતિ પર પણ ધ્યાન પણ આપવું પડશે. રોહિત બાદ ધવન અને ધોનીએ પણ રન બનાવવાની જવાબદારી લેવી પડશે.
4/6
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં કેપ્ટન વિરાટ કોહલી વગર જ મેદાનમાં ઊતરી છે. વિરાટ કેપ્ટન ઉપરાંત વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાય છે. તેવામાં કોહલીની ગેરહાજરી પાકિસ્તાન માટે રાહત બની શકે છે તેવું લાગી રહ્યું છે.
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં કેપ્ટન વિરાટ કોહલી વગર જ મેદાનમાં ઊતરી છે. વિરાટ કેપ્ટન ઉપરાંત વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાય છે. તેવામાં કોહલીની ગેરહાજરી પાકિસ્તાન માટે રાહત બની શકે છે તેવું લાગી રહ્યું છે.
5/6
બંને દેશો વચ્ચે એશિયા કપના મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતે છ વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને પાંચ વખત વિજય મેળવ્યો છે. હવે પાકિસ્તાન આ રેકોર્ડને બરાબરી કરવાનો પ્રયાસ કરશે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતે છ મેચ જીતી છે જે પૈકી પાંચ વન-ડે અને એક ટી-20 છે. 2016માં એશિયા કપ ટી-20 ફોર્મેટમાં યોજાયો હતો.
બંને દેશો વચ્ચે એશિયા કપના મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતે છ વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને પાંચ વખત વિજય મેળવ્યો છે. હવે પાકિસ્તાન આ રેકોર્ડને બરાબરી કરવાનો પ્રયાસ કરશે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતે છ મેચ જીતી છે જે પૈકી પાંચ વન-ડે અને એક ટી-20 છે. 2016માં એશિયા કપ ટી-20 ફોર્મેટમાં યોજાયો હતો.
6/6
એશિયા કપ-2018ના સૌથી મહત્વપૂર્ણ મુકાબલા ગણાતા હાઈવોલ્ટેજ મેચમાં આજે ભારત-પાકિસ્તાન ટકારશે. બંને ટીમો આ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને ટ્રોફી જીતી હતી. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે તેનો પ્રયાસ આ મેચ જીતવાના લક્ષ્યને જાળવી રાખવા પર રહેશે.
એશિયા કપ-2018ના સૌથી મહત્વપૂર્ણ મુકાબલા ગણાતા હાઈવોલ્ટેજ મેચમાં આજે ભારત-પાકિસ્તાન ટકારશે. બંને ટીમો આ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને ટ્રોફી જીતી હતી. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે તેનો પ્રયાસ આ મેચ જીતવાના લક્ષ્યને જાળવી રાખવા પર રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget