શોધખોળ કરો

આ ગુજરાતી ક્રિકેટરે કહ્યું, “કોઈપણ ટીમ ફાઈનલમાં હારી નથી પણ......”

ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો.

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે, આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલ સુપર ઓવરમાં પણ ટાઈ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડન બન્નેને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવા જોઈતા હતા. વર્લ્ડકપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરમાં પણ ટાઈ ગયા બાદ બાઉન્ડ્રીના આધારે વર્લ્ડકપમાં જીત મેળવી હતી. ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, “ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો. મને લાગે છે કે બંને ટીમોને ટ્રોફી આપવી જોઇતી હતી. જો કે આના પર નિર્ણય આઈસીસીએ કરવાનો છે અને તેમણે જ નિયમોને લઇને વિચાર-વિમર્શ કરવાનો છે.” આ ગુજરાતી ક્રિકેટરે કહ્યું, “કોઈપણ ટીમ ફાઈનલમાં હારી નથી પણ......” પુજારાએ કહ્યું કે, “આ પહેલા વર્લ્ડકપ ફાઇનલમાં ક્યારેય પણ આવું નહોતુ થયું. ન્યૂઝીલેન્ડ ટીમ ઘણી સારી રમી, પરંતુ તેની સાથે થોડું ખરાબ થયું. જો કે આ મેચ ઘણી સારી રહી અને મને લાગે છે કે આ મેચને વર્ષો સુધી યાદ કરવામાં આવશે.” વનડે ટીમમાં સ્થાન મળવા મામલે પુજારાએ કહ્યું કે, “જ્યારે હું ટેસ્ટમાં સારું કરી રહ્યો છું તો મારામાં ક્રિકેટનાં નાના ફૉર્મેટમાં પણ સારું કરવાની ક્ષમતા છે. હું વન ડે અને ટી-20માં પણ સુધારો કરી રહ્યો છું. આ ઉપરાંત હાલમાં મે જેટલી પણ ઘરેલૂ મેચો રમી છે તેમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે. આ માટે ક્રિકેટર તરીકે હું ત્રણેય ફૉર્મેટમાં રમવા ઇચ્છુ છું.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget