શોધખોળ કરો

આ ગુજરાતી ક્રિકેટરે કહ્યું, “કોઈપણ ટીમ ફાઈનલમાં હારી નથી પણ......”

ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો.

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું માનવું છે કે, આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલ સુપર ઓવરમાં પણ ટાઈ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડન બન્નેને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવા જોઈતા હતા. વર્લ્ડકપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરમાં પણ ટાઈ ગયા બાદ બાઉન્ડ્રીના આધારે વર્લ્ડકપમાં જીત મેળવી હતી. ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, “ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કે કોઈ ટીમ હારી છે, કેમકે મુકાબલો ટાઈ હતો. મને લાગે છે કે બંને ટીમોને ટ્રોફી આપવી જોઇતી હતી. જો કે આના પર નિર્ણય આઈસીસીએ કરવાનો છે અને તેમણે જ નિયમોને લઇને વિચાર-વિમર્શ કરવાનો છે.” આ ગુજરાતી ક્રિકેટરે કહ્યું, “કોઈપણ ટીમ ફાઈનલમાં હારી નથી પણ......” પુજારાએ કહ્યું કે, “આ પહેલા વર્લ્ડકપ ફાઇનલમાં ક્યારેય પણ આવું નહોતુ થયું. ન્યૂઝીલેન્ડ ટીમ ઘણી સારી રમી, પરંતુ તેની સાથે થોડું ખરાબ થયું. જો કે આ મેચ ઘણી સારી રહી અને મને લાગે છે કે આ મેચને વર્ષો સુધી યાદ કરવામાં આવશે.” વનડે ટીમમાં સ્થાન મળવા મામલે પુજારાએ કહ્યું કે, “જ્યારે હું ટેસ્ટમાં સારું કરી રહ્યો છું તો મારામાં ક્રિકેટનાં નાના ફૉર્મેટમાં પણ સારું કરવાની ક્ષમતા છે. હું વન ડે અને ટી-20માં પણ સુધારો કરી રહ્યો છું. આ ઉપરાંત હાલમાં મે જેટલી પણ ઘરેલૂ મેચો રમી છે તેમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે. આ માટે ક્રિકેટર તરીકે હું ત્રણેય ફૉર્મેટમાં રમવા ઇચ્છુ છું.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો

વિડિઓઝ

Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
Rain Forecast: ગુજરાતમાં આજથી વરસાદની જમાવટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આજથી વરસાદની જમાવટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Kisan Credit Card Rules : આ ખેડૂતોને નથી મળતું કિસાન ક્રેડિટ કાર્ડ, અરજી કરતા પહેલા જાણી લો જરૂરી વાતો
Kisan Credit Card Rules : આ ખેડૂતોને નથી મળતું કિસાન ક્રેડિટ કાર્ડ, અરજી કરતા પહેલા જાણી લો જરૂરી વાતો
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
Embed widget