શોધખોળ કરો

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

WTC 2023-25: ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં એકતરફી હાર પછી ઘણો મુશ્કેલ બની ગયો છે. જોકે હજુ પણ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે.

India WTC final qualification: ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ શરૂ થયા પહેલાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને હતી અને ફાઈનલમાં પહોંચવાની રેસમાં પણ સૌથી આગળ હતી, પરંતુ કીવી ટીમ સામે ત્રણેય મેચમાં હારનો સામનો કર્યા પછી હવે ટીમ ઈન્ડિયા માટે WTCની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.

મુંબઈ ટેસ્ટ મેચમાં મળેલી હાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ હવે 58.33 અંક ટકા સાથે બીજા નંબરે આવી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 62.50 PCT સાથે પ્રથમ નંબરે પહોંચી ગઈ છે.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે હજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના એડિશનમાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 22 નવેમ્બરથી રમવાની છે.

જો ટીમ ઈન્ડિયાએ આ સંસ્કરણની ફાઈનલમાં પોતાનું સ્થાન પાકું કરવું હોય તો તેમણે આ 5 મેચની ટેસ્ટ સિરીઝમાંથી ઓછામાં ઓછી 4 મેચમાં જીત મેળવવાનો પ્રયાસ કરવો પડશે. આનાથી ભારતીય ટીમ પોતાનું સ્થાન સીધું પાકું કરી લેશે અને તેને અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો નહીં પડે. હાલમાં WTCની પોઈન્ટ્સ ટેબલમાં શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે જેમાં તેના અંકોની ટકાવારી 55.56ની છે.

ઓસ્ટ્રેલિયાના છેલ્લા 2 પ્રવાસ પર ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ તો થઈ પરંતુ આ વખતે યજમાન ટીમના ફોર્મને જોતાં તેમના માટે આ રસ્તો સરળ નહીં રહે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝમાં આશા મુજબનું પ્રદર્શન નહીં કરી શકે તો તેને પછી અન્ય ટેસ્ટ સિરીઝના પરિણામ પર આધાર રાખવો પડશે જેમાં ફાઈનલમાં પહોંચવાની રેસમાં રહેલા શ્રીલંકા અને સાઉથ આફ્રિકા મોટો ખતરો બની રહેશે.

જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં હારશે તો તેના માટે ફાઈનલનો રસ્તો લગભગ અશક્ય બની જશે. તેથી ભારતે કોઈપણ ભોગે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. જણાવી દઈએ કે આ સિરીઝમાં ઋષભ પંત સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. તેમણે 3 મેચમાં 261 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ

Rohit Sharma: ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર થશે રોહિત? ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પર આવ્યું મોટું અપડેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget