શોધખોળ કરો

આ પાંચ ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચ મેળવ્યા, જાણો વિગતે

પ્લેયર ઓફ ધ મેચ તમારા પ્રદર્શન પર નિર્ભર કરે છે, પછી ભલે તમારી ટીમ હારી જાય, તો પણ તમે મેચ ઓફ પ્લેયરનો ખિતાબ જીતી શકો છો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મેચમાં દરેક ખેલાડીની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. મેચ દરમિયાન બોલર, ફિલ્ડર, બેટ્સમેન બધાની મહત્વની ભૂમિકા હોય છે. દરેક ખેલાડીએ ટીમના સારા પ્રદર્શન માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટ મેચમાં, તમે જોયું હશે કે દરેક મેચમાં કોઈ ને કોઈ ખેલાડી ચોક્કસપણે મેચ વિનર તરીકે બહાર આવે છે. મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવે છે.

પ્લેયર ઓફ ધ મેચ તમારા પ્રદર્શન પર નિર્ભર કરે છે, પછી ભલે તમારી ટીમ હારી જાય, તો પણ તમે મેચ ઓફ પ્લેયરનો ખિતાબ જીતી શકો છો. આજે અમે તમને ભારતના આવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે ભારત તરફથી સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

યુવરાજ સિંહ

ભારતમાં સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. મર્યાદિત ઓવરની રમતમાં તેને ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. આ 34 પ્લેયર ઓફ ધ મેચમાં, તેણે વનડેમાં 27 વખત અને ટી-20માં સાત વખત આ ખિતાબ જીત્યો છે.

રોહિત શર્મા

ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 35 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. રોહિતની તુલના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સાથે કરવામાં આવે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 381 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે વનડેમાં 21 વખત, ટી-20માં 10 વખત અને ટેસ્ટમાં 4 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

સૌરવ ગાંગુલી

ક્રિકેટના મેદાન પર દાદા તરીકે પ્રખ્યાત અને ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી અત્યાર સુધીમાં 37 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી ચૂક્યા છે. વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કુલ 424 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સતત ચાર વન-ડેમાં તે પ્લેયર ઓફ ધ મેચ બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

વિરાટ કોહલી

ભારતના વર્તમાન કેપ્ટન અને વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 57 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તેણે હવે કુલ 440 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે વનડેમાં 36 વખત, ટી-20માં 12 વખત અને ટેસ્ટમાં 9 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

સચિન તેંડુલકર

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે, તેણે ભારત માટે સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તેણે પોતાની કારકિર્દીમાં 664 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, વનડેમાં 62 વખત અને ટેસ્ટમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget