શોધખોળ કરો

પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ જાય એ પહેલાં જ 3 ક્રિકેટરો કોરોનાનો ભોગ બનતાં ખળભળાટ. જાણો ક્રિકેટરોનાં નામ

પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ હૈદર અલી, હારિસ રાઉફ અને શાદાબ ખાનના કૉવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. આ ત્રણેય ખેલાડીએ રવિવારે 29 સભ્યોવાળી ટીમની સાથે ઇંગ્લેન્ડ રવાના થવાના હતા

રાવલપિંડીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનારા ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી પામેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોને સીરીઝમાં ભાગ લેવો મુશ્કેલ છે. પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ હૈદર અલી, હારિસ રાઉફ અને શાદાબ ખાનના કૉવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. આ ત્રણેય ખેલાડીએ રવિવારે 29 સભ્યોવાળી ટીમની સાથે ઇંગ્લેન્ડ રવાના થવાના હતા. આ ત્રણેય ખેલાડીઓ વિશે વધુ માહિતી સામે નથી આવી, મીડિયા રિપોર્ટ પ્રમાણે રવિવારે રાવલપિંડીમાં ટેસ્ટ થયા પહેલા ત્રણેય ખેલાડીઓમાં કોઇપણ પ્રકારના લક્ષણો ન હતા. શાદાબ ખાન, હૈદર અલી અને હારિસ રાઉફ પાકિસ્તાન તરફથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભાગ લેવાના હતા. કૉવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ આ ખેલાડીઓને ઇંગ્લેન્ડ જવા પર સવાલો ઉઠી રહ્યાં છે. પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ જાય એ પહેલાં જ 3 ક્રિકેટરો કોરોનાનો ભોગ બનતાં ખળભળાટ. જાણો ક્રિકેટરોનાં નામ
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ડૉક્ટર સલીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓગસ્ટમાં રમાનારી સીરીઝને જોખમકારક ગણાવી હતી. સલીમનુ માનવુ હતુ કે બન્ને ટીમોના ખેલાડીઓની પાસે આ પ્રકારની મહામારીમાં રમવાનો કોઇ અનભવ નથી, એટલે પ્રવાસ જોખમકારક છે. પાકિસ્તાને ઓગસ્ટમા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ અને ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવાની છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝના આયોજનની તારીખોની જાહેરાત બાકી છે. ઇંગ્લેન્ડને જુલાઇમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ ત્રણ મેચોની સીરીઝ રમવાની છે ત્યારબાદ જ પાકિસ્તાનના સાથે મહેમાન ટીમની ટક્કર થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'

વિડિઓઝ

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget