શોધખોળ કરો

'વિરાટે ઘમંડ છોડવો પડશે ને જૂનિયરના હાથ નીચે રમતા શીખવુ પડશે'- વર્લ્ડકપ વિનિંગ કેપ્ટને આપી કોહલીને આપી સલાહ

કોહલીએ એક પરિપક્વ વ્યક્તિ છે, તેને ઘણો વિચાર કર્યા બાદ જ આ ફેંસલો લીધો હશે. તે તેની કેપ્ટનશીપને એન્જૉય ન હતો કરી રહ્યો.

નવી દિલ્હીઃ ભારતીય ટીમની ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ દેશ અને વિદેશી ક્રિકેટરો વિરાટ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પૂર્વ વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે પણ વિરાટને મોટી સલાહ આપી છે. કપિલે વિરાટને પોતાનો ઇગો છોડીને ક્રિકેટ રમવા કહ્યું છે. કપિલ દેવે ભારતીય ટીમને 1983માં વર્લ્ડકપ વિજેતા બનાવી હતી. 
 
પૂર્વ ક્રિકેટર કપિલ દેવે મિડ ડે સાથે વાત કરતા કહ્યું કે, કોહલીના ફેંસલાનુ સ્વાગત કરુ છું. ટી20 કેપ્ટનશીપ છોડ્યા બાદથી તે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. તેના માટે કેપ્ટન પદ છોડવુ જ એકમાત્ર ઓપ્શન હતો, કેમ કે તે ખુબ તણાવ અને દબાણમાં હતો.

કપિલે દેવે કહ્યું કે કોહલીએ એક પરિપક્વ વ્યક્તિ છે, તેને ઘણો વિચાર કર્યા બાદ જ આ ફેંસલો લીધો હશે. તે તેની કેપ્ટનશીપને એન્જૉય ન હતો કરી રહ્યો. તેને શુભકામના આપવી જોઇએ. તેમને વધુમાં કહ્યું કે જૂનિયર પ્લેયરના અંડરમાં રમવામાં તેને કોઇ સમસ્યા નહીં હોય. કપિલે કહ્યું કે સુનીલ ગાવસ્કર પણ મારી અંડરમાં રમ્યો હતો, શ્રીકાંત અને મોહમ્મદ અઝરુદ્દીનના અંડરમાં હુ પણ રમ્યો હતો. ખરેખરમાં કોહલીએ ઇગો છોડવો પડશે અને કોઇ યંગ ક્રિકેટરના અંડરમાં રમવુ પડશે, અને તેની કેરિયર અને ટીમ ઇન્ડિયા માટે મદદરૂપ બનશે. વિરાટ નવા કેપ્ટન અને ખેલાડીઓને ગાઇડ કરી શકે છે. આપણે વિરાટ જેવા બેટ્સમેનને નથી ગુમાવી શકતા.


વિરાટે ઘમંડ છોડવો પડશે ને જૂનિયરના હાથ નીચે રમતા શીખવુ પડશે'- વર્લ્ડકપ વિનિંગ કેપ્ટને આપી કોહલીને આપી સલાહ

--

આ પણ વાંચો---

Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર

ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?

'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક

NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો

 

 

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget