શોધખોળ કરો
બદલાઈ ગયો ડકવર્થ લુઈસનો નિયમ, વરસાદવાળી મેચોમાં હવે શું થશે, જાણો....
1/3

આ 2014માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજુ વર્ઝન છે, જેને બીજી વખત નવું રુપ આપવામાં આવ્યું છે. આ પહેલા ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. તેનો મતલબ એ છે કે આ વિશ્લેષણ 700 વન-ડે, 428 ટી-20 મેચની જાણકારી પર આધારિત હશે. હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે. સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે. તેનો મતલબ એવો છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.
2/3

દુબઈઃ આઈસીસીએ શનિવારે ડકવર્થ લુઈસ નિયમમાં અને તેની આચાર સંહિતાના નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે જે 30 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર મેચથી લાગુ પડશે.
Published at : 01 Oct 2018 08:00 AM (IST)
View More





















