શોધખોળ કરો

શ્રીલંકામાં ધમાલ મચાવનારા કયા બે તોફાની બેટ્સમેનોને કોહલીએ ઇંગ્લેન્ડમાં રમવા બોલાવ્યા, કઇ ટેસ્ટમાં રમશે, જાણો વિગતે

બીસીસીઆઇએ ટીમ મેનેજમેન્ટની ઇંગ્લેન્ડ સીરીઝ માટે ખેલાડીઓની અપીલને સ્વીકારી લીધી છે.રિપોર્ટ્સ અનુસાર પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે,

IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે બે ખેલાડીઓને મોકલવાનો ફેંસલો કર્યો છે. ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઇએ ઓ મોટો ફેંસલો લીધો છે. બીસીસીઆઇએ તોફાની ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ અને સ્ટાર બેટ્સમેને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ મોકલશે. આ બન્ને ખેલાડીઓ હાલ શ્રીલંકા પ્રવાસમાં છે, અને બન્ને ખેલાડીઓ પોતાની બેટિંગથી પ્રભાવિત કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે, સંભાવના છે કે બીજી ટેસ્ટમાં બન્ને રમી પણ શકે છે. 

નેશનલ સિલેક્ટર અને બીસીસીઆઇએ ટીમ મેનેજમેન્ટની ઇંગ્લેન્ડ સીરીઝ માટે ખેલાડીઓની અપીલને સ્વીકારી લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ગયેલી ભારતીય ટીમ ઇજાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. ભારતના શુભમન ગીલ, વૉશિંગટન સુંદર અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા છે. 

શુભમન ગીલને ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ બાદ ઇજા થઇ હતી અને તે તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યો છે. આવેશ અને વૉશિંગટન સુંદરને આ અઠવાડિયે રમાયેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન ઇજા થઇ હતી. 

રહાણેની ફિટ થવાની આશા-
સૂર્યકુમાર અને પૃથ્વી શૉના નામને ચેતન શર્માના નેતૃત્વ વાળી સિલેક્શન કમિટીએ મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની સાથે ચર્ચા બાદ મંજૂરી આપી છે. ત્રીજા ખેલાડી માટે અપીલ કરવામાં આવી છે પરંતુ તેના વિશે હાલ કોઇ જાણકારી નથી કે અન્ય કોઇ ખેલાડી ઇંગ્લેન્ડ જશે કે નહીં. 

પૃથ્વી શૉને બેકઅપ ઓપનર બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ મીડલ ઓર્ડરમાં રમતો દેખાઇ શકે છે. મીડિયા રિપોટનુ માનીએ તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સૂર્યકુમારથી ખુબ પ્રભાવિત છે અને સૂર્યકુમારને ઇંગ્લેન્ડ મોકલવામાં વકીલાત પણ કરી છે. 

ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અંજિક્યે રહાણે પણ ઇજાગ્રસ્ત છે, પરંતુ ટીમ મેનેજમેન્ટને આશા છે કે રહાણે ચાર ઓગસ્ટથી શરૂ થવા જઇ રહેલા પહેલી ટેસ્ટ સુધી એકદમ ફિટ થઇ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget