શોધખોળ કરો

IND V NZ: રોમાંચક મેચમાં ન્યુઝીલેંડે ટીમ ઈંડિયાને 6 રનથી હરાવ્યું

દિલ્હી: દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલી બીજી વન ડે મેચમાં ન્યુઝીલેંડે ભારતને 6 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા  50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 236 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમ્સનના 118 રન પછી બોલરોએ તરખાટ મચાવતા ભારતને રોમાંચક મેચમાં 6 રને હરાવ્યું હતું. ભારત તરફથી પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી હતી. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી 9 રને આઉટ થયો હતો. મનિષ પાંડે 18 રને રન આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ 28 રને આઉટ થયો હતો. કેદાર જાધવ 41 રને આઉટ થયો હતો. મહેન્દ્રસિંહ ધોની પણ 39 રને આઉટ થયો હતો. અક્ષર પટેલ 17 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મિશ્રા પણ 1 રને આઉટ થયો હતો. દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલી મેચમાં ન્યુઝીલેંડે બીજી વનડેમાં ભારત સામે જીતવા 243 રનનો લક્ષ્યાંક આપ્યો હતા.  ન્યુઝીલેંડ તરફથી કેન વિલિયમ્સનના 118 અને લાથમના 46 રનની મદદથી 50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. ભારત તરફથી અમિત મિશ્રા અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવ, અક્ષર પટેલ અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેંડે પોતાની પહેલી વિકેટ  માર્ટિન ગુપ્ટિલ મેચના બીજા બોલે જ ઉમેશ યાદવની ઓવરમાં 0 રને બોલ્ડ આઉટ થયો હતો, ત્યારબાદ લાથમ 46 રન બનાવી આઉટ થયો હતો. રોસ ટેલર 21 રને અમિત મિશ્રાની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સામે દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં બીજી વન-ડે મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાન નિર્ણય કર્યો હતો. કરોડો ક્રિકેટ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી
India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
Embed widget