શોધખોળ કરો

આફ્રિકાને વનડે સીરીઝમાં મોટો ફટકો, આ મેચ વિનિંગ ખતરનાક ખેલાડી નહીં રમે ભારત સામે એકપણ મેચ, જાણો વિગતે

ભારત માટે સારા સનાચાર એ છે કે, ઈજાગ્રસ્ત નોર્ટ્જે ભારત સામેની વન ડે શ્રેણી પણ ગુમાવશે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે.

જોહનિસબર્ગઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ વન ડે મેચની સીરિઝ રમાવાની છે. સાઉથ આફ્રિકાએ ભારત સામેની આ વન ડે શ્રેણી માટે ટેમ્બા બવુમાની આગેવાની હેઠળની 17 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી દીધી છે.

ભારત માટે સારા સનાચાર એ છે કે, ઈજાગ્રસ્ત નોર્ટ્જે ભારત સામેની વન ડે શ્રેણી પણ ગુમાવશે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે. નોર્ટ્જે હાલમાં દક્ષિણ આફ્રીકાનો શ્રેષ્ઠ બોલર છે. ફાસ્ટ બોલર નોર્ટ્જે આફ્રિકાનો સૌથી મોટો મેચ વિનર બોલર ગણાય છે તેથી તેની ગેરહાજરીથી ભારતને મોટી રાહત થશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી વન ડે 19 જાન્યુઆરીએ રમાશે. એ પછી બીજી વન ડે  21 જાન્યુઆરીએ રમાશે અને 23 જાન્યુઆરીએ ત્રીજી વન ડે રમાશે.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા વિકેટકીપર ક્વિન્ટોન ડી કૉકને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટેમ્બા બવુમાના ડેપ્યુટી તરીકે એટલે કે વાઈસ કેપ્ટન તરીકે ભારતીય મૂળના ઓફ સ્પિનર કેશવ મહારાજને પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પારનેલ, મગાલા અને હમ્ઝાએ પણ ટીમાં સ્થાન જાળવ્યું છે.

સાઉથ આફ્રિકા ઘરઆંગણે નેધરલેન્ડ સામે વન ડે શ્રેણી રમવાનું હતું પણ ઓમીક્રોનના કહેરના પગલે નેધરલેન્ડની ટીમ શ્રેણી અધૂરી છોડીને સ્વદેશ પરત ફરી હતી. હવે ભારત સામેની શ્રેણીમાં પણ કોરોનાનો ખતરો હોવાથી સ્ટેડિયમમાં દર્શકોને હાજર રાખ્યા વિના મેચ રમાડાશે.

સાઉથ આફ્રિકાની વન ડે ટીમ : ટેમ્બા બવુમા (કેપ્ટન), કેશવ મહારાજ (વાઈસ કેપ્ટન), ક્વિન્ટોન ડી કૉક, ઝુબેર હમ્ઝા, માર્ક જેન્સન, જેન્નામેન મલાન, સિસાંડા મગાલા, એઈડન માર્કરામ, ડેવિડ મીલર, લુન્ગી એનગિડી, વાયને પારનેલ, એન્ડી ફેહલુકવાયો, ડ્વાયેન પ્રેટોરિઅસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, રેસ્સી વાન ડેર ડુસેન, કાયલે વારેયને.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબDahod Rain Updates| આગાહીની વચ્ચે શહેરના કેટલાક ભાગોમાં ગઈ કાલે ખાબક્યો વરસાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Embed widget