શોધખોળ કરો
નિરાશ થયેલો વિરાટ આજે ટીમમાં કરી શકે છે આ 3 ફેરફારો, કોનુ પત્તુ કપાશે, જાણો વિગતે
1/5

બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને પહેલી ટેસ્ટ રમવાનો મોકો મળી શકે છે, કેમકે રવિચન્દ્રન અશ્વિને બુધવારે નેટ પર બૉલિંગ નથી કરી, તેમની મૂવમેન્ટમાં પણ સમસ્યા દેખાઇ રહી છે. સુત્રો અનુસાર અશ્વિનને થાપાના ભાગે સ્નાયુઓ જકડાઇ ગયા છે.
2/5

આગામી અઠવાડિયે યુઇએમાં યોજાનારા એશિયા કપને જોતા ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહનેપણ આરામ આપી શકે છે. બુમરાહની જગ્યાએ અંતિમ ટેસ્ટમાં ઉમેદ યાદવ વાપસી કરી શકે છે.
Published at : 07 Sep 2018 09:52 AM (IST)
View More




















