શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા
આઇસીસીએ સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, એટલે કે જો આજે વરસાદ ના પડ્યો તો 46.1 ઓવરથી અધુરી મેચ શરૂ થશે
![INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા India vs New zealand Semifinal and duckworth lewis formula INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10095844/Pitch-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લંડનઃ વર્લ્ડકપમાં ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલમાં વરસાદ પડતાં મેચ અટકાવી પડી હતી. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. જોકે, બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી.
આઇસીસીએ સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, એટલે કે જો આજે વરસાદ ના પડ્યો તો 46.1 ઓવરથી અધુરી મેચ શરૂ થશે.
ખાસ વાત એ છે કે જો મેચમાં વધુ સમય સુધી વરસાદ પડે તો મેચનુ પરિણામ કાઢવા માટે ડકવર્થ-લૂઇસ નિયમનો (D/L method) ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે ઓવરો ઘટાડીને ચેઝ કરનારી ટીમને કેલ્ક્યૂલેટ કરીને નવો ટાર્ગેટ આપવામાં આવે છે. જો આવી સ્થિતિ બની તો ભારતને સેમિ ફાઇનલમાં કેટલો ટાર્ગેટ મળી શકે તેમ છે. જુઓ અહીં ગણિત...
![INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/10095823/World-Cup-118-300x197.jpg)
ડકવર્થ-લૂઇસ નિયમ (D/L method) પ્રમાણે ભારતને ટાર્ગેટ... 20 ઓવરોમાં 7.4ની એવરેજથી 148 રન બનાવવા પડશે 25 ઓવરોમાં 6.9ની એવરેજથી 172 રન બનાવવા પડશે 30 ઓવરોમાં 6.4ની એવરેજથી 192 રન બનાવવા પડેશે 35 ઓવરોમાં 6ની એવરેજથી 209 રન બનાવવા પડશે 40 ઓવરોમાં 5.6ની એવરેજથી 223 રન બનાવવા પડશે 46 ઓવરોમાં 5.2ની એવરેજથી 237 રન બનાવવા પડશેThe mopping-up process is underway... ☔#INDvNZ | #CWC19 pic.twitter.com/WwkP8Lv1do
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
નોંધનીય છે કે, જો ભારતને ડકવર્થ-લૂઇસ નિયમ પ્રમાણે ટાર્ગેટ મળે તો ઓછી ઓવરોમાં વધુ રન કરવાના આવે, ભારતીય ટીમ ઝડપથી રન કરવા જાય તો વિકેટો ગુમાવી શકે છે. બીજીબાજુ ભીની આઉટ ફિલ્ડના કારણે ચોગ્ગા ફટાકરવા ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે છે.UPDATE - It has stopped raining and the super soppers are at work.#CWC19 pic.twitter.com/dbuzocMb40
— BCCI (@BCCI) July 9, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)