શોધખોળ કરો

INDvSA 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ

પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી

  નવી દિલ્હીઃ ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોએ ધૈર્યપૂણ બેટિંગ કરતાં ટીમને સન્માનજનક સ્કૉર સુધી પહોંચાડી હતી. એલ્ગર બાદ ડીકૉકે પણ સદી મારીને ઇનિંગને સંભાળી હતી. આ પહેલા એલ્ગર જાડેજાની ઓવરમાં પુજારાને કેચ આપી બેઠો હતો, એલ્ગરને જાડેજાએ 160 રનના સ્કૉરે આઉટ કર્યો હતો. જોકે ડીકૉકે શાનદાર સદી મારીને એક છેડો સાચવી રાખ્યો હતો. ડીન અલ્ગરે દમદાર સેન્ચૂરી ફટકારતા ઇનિંગને સ્થિરતા આપી હતી. સામે છેડે કેપ્ટન ડૂ પ્લેસીસે પણ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જોકે બાદમાં અશ્વિનના બૉલ પર પુજારાને કેચ આપી બેઠો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. આજે ત્રીજા દિવસે સાઉથ આફ્રિકન ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા. INDvSA 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 3 વિકેટ ઝડપી હતી, વળી, ફિલાન્ડર, પીડીટી, મુથુસામી અને એલ્ગરને એક-એક વિકેટ મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Embed widget