શોધખોળ કરો

INDvSA 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ

પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી

  નવી દિલ્હીઃ ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોએ ધૈર્યપૂણ બેટિંગ કરતાં ટીમને સન્માનજનક સ્કૉર સુધી પહોંચાડી હતી. એલ્ગર બાદ ડીકૉકે પણ સદી મારીને ઇનિંગને સંભાળી હતી. આ પહેલા એલ્ગર જાડેજાની ઓવરમાં પુજારાને કેચ આપી બેઠો હતો, એલ્ગરને જાડેજાએ 160 રનના સ્કૉરે આઉટ કર્યો હતો. જોકે ડીકૉકે શાનદાર સદી મારીને એક છેડો સાચવી રાખ્યો હતો. ડીન અલ્ગરે દમદાર સેન્ચૂરી ફટકારતા ઇનિંગને સ્થિરતા આપી હતી. સામે છેડે કેપ્ટન ડૂ પ્લેસીસે પણ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જોકે બાદમાં અશ્વિનના બૉલ પર પુજારાને કેચ આપી બેઠો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. આજે ત્રીજા દિવસે સાઉથ આફ્રિકન ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા. INDvSA 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 3 વિકેટ ઝડપી હતી, વળી, ફિલાન્ડર, પીડીટી, મુથુસામી અને એલ્ગરને એક-એક વિકેટ મળી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
T20 World Cup Final Ticket: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકીટ કેટલા રૂપિયામાં મળી રહી છે ? જાણો ઓનલાઇન બુકિંગ ડિટેલ
T20 World Cup Final Ticket: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકીટ કેટલા રૂપિયામાં મળી રહી છે ? જાણો ઓનલાઇન બુકિંગ ડિટેલ
IND vs NZ Weather Report: શું ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલમાં વરસાદ બનશે વિલન, જાણો કેવું રહેશે અમદાવાદનું તાપમાન?
IND vs NZ Weather Report: શું ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલમાં વરસાદ બનશે વિલન, જાણો કેવું રહેશે અમદાવાદનું તાપમાન?

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget