શોધખોળ કરો

આજથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, દર્શકોમાં ઉદાસિનતા, 10 ટકા ટિકિટો પણ ન વેચાઈ

1/3
 આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ નિરંજન શાહે કહ્યું કે, બીસીસીઆઈના ફરમાન અનુસાર મેચની 10 ટકા ટિકિટો સ્કૂલના બાળકો માટે આરક્ષિત છે એટલે તે પણ મેચ જોવા માટે આવશે. જોકે, તેમ છતાં લોકોનો મેચ માટે રસ ન દાખવવો દુર્ભાગ્યપૂર્ણ છે.
આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ નિરંજન શાહે કહ્યું કે, બીસીસીઆઈના ફરમાન અનુસાર મેચની 10 ટકા ટિકિટો સ્કૂલના બાળકો માટે આરક્ષિત છે એટલે તે પણ મેચ જોવા માટે આવશે. જોકે, તેમ છતાં લોકોનો મેચ માટે રસ ન દાખવવો દુર્ભાગ્યપૂર્ણ છે.
2/3
 નોંધનીય છે કે, આ મેચને લઈને રાજકોટવાસીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. કારણ કે ટેસ્ટની માત્ર 10 ટકા જ ટિકિટો વેચાઈ છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 25,000 દર્શકોની છે. ટેસ્ટ બાદ થનારી વન ડે સીરીઝના ફ્રી પાસ માટે એક બાજુ અનેક ક્રિકેટ સંઘોમાં ઘમાસાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં ટેસ્ટ મેચની ટિકિટો વેચવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
નોંધનીય છે કે, આ મેચને લઈને રાજકોટવાસીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. કારણ કે ટેસ્ટની માત્ર 10 ટકા જ ટિકિટો વેચાઈ છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 25,000 દર્શકોની છે. ટેસ્ટ બાદ થનારી વન ડે સીરીઝના ફ્રી પાસ માટે એક બાજુ અનેક ક્રિકેટ સંઘોમાં ઘમાસાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં ટેસ્ટ મેચની ટિકિટો વેચવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
3/3
રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના રન મશીન કહેવાતા ચેતેશ્વર પુજારાનું આ હોમ ગ્રાઉન્ડ છે.
રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના રન મશીન કહેવાતા ચેતેશ્વર પુજારાનું આ હોમ ગ્રાઉન્ડ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget