શોધખોળ કરો

ભારત વિન્ડિઝ શ્રેણીમાં મેદાન પરના અમ્પાયર્સની જવાબદારી થશે ઓછી, ICC કરશે આ નવતર પ્રયોગ

આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયર પ્રત્યેક ફેંકાયેલા બોલ પર નજર રાખશે.

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટી20 ઇન્ટરનેશનલ અને વનડે ઇન્ટરનેશનલ મેચમાં નો બોલનો નિર્ણય મેદાન પર હાજર અમ્પાયર નહીં કરે અને થર્ડ અમ્પાચર એ નિર્ણય કરશે. ગુરુવારે આઈસીસીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ પર ત્રણ ટી20 ઇન્ટરનેશનલ અને એટલા જ વનડે મેચ રમશે. શુક્રવારે હૈદ્રાબાદમાં શરૂ થઈ રહેલ આ સીરીઝમાં ટેકનીક દ્વારા નો-બોલ પર નિર્ણય લેવાનું પરીક્ષણ કરવામાં આવશે. આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયર પ્રત્યેક ફેંકાયેલા બોલ પર નજર રાખશે અને જોશે કે તે બોલરનો ફ્રન્ટ ફૂટ યોગ્ય રીતે પડ્યો છે કે નહીં. જો ફ્રન્ટ ફૂટ નો-બોલ હશે તો થર્ડ અમ્પાયર મેદાન પર હાજર અમ્પાયર સાથે વાતચીત કરશે અને ત્યારબાદ મેદાન પર હાજર અમ્પાયર તેને નો-બોલ જાહેર કરશે. આમ મેદાન પર હાજર અમ્પાયર હવે થર્ડ અમ્પાયરની સલાહ લીધા વગર ફ્રન્ટ ફૂટ નો-બોલ જાહેર કરી શકશે નહીં. જો નો-બોલ જાહેર કરવામાં મોડું થશે તો મેદાન પર હાજર અમ્પાયર ત્યારે વિકેટ પડી હશે તો તેને રદ્દ કરશે અને નો-બોલ જાહેર કરશે. આ સિવાય મેચના તમામ અન્ય નિર્ણયો હંમેશની જેમ મેદાન પર હાજર અમ્પાયર જ લેશે. ટ્રાયલ દ્વારા જે પરિણામો આવશે તેના પરથી તારણ કાઢવામાં આવશે કે નો-બોલના નિર્ણયો માટે આ પદ્ધતિ લાભદાયક છે કે નહીં તથા રમતની લયમાં વિક્ષેપ ન પડે તે રીતે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે, તેમ આઈસીસીએ જણાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો
ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget