શોધખોળ કરો

‘કેપ્ટન કૂલ’ની સુરક્ષા અંગે આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું- તેને સુરક્ષાની જરૂર નથી

લેફ્ટનન્ટ કર્નલ (માનદ ઉપાધિ)થી સન્માનિત એમએસ ધોની પૈરા રેજિમેન્ટનો હિસ્સો બન્યો છે. અને તે 31 જુલાઈથી લઈને 15 ઓગસ્ટ સુધી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૈરા)ની સાથે રહેશે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજીમેન્ટની વિક્ટર ફોર્સ સાથે કાશ્મીરમાં ડ્યૂટી કરશે. તેની વચ્ચે ધોનીની સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલો અંગે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું કે ધોનીની સુરક્ષાની કોઈ જરૂર નથી. તે જનતાની સેવા કરશે. ‘કેપ્ટન કૂલ’ની સુરક્ષા અંગે આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું- તેને સુરક્ષાની જરૂર નથી બિપિન રાવતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ધોની સેના સાથે ડ્યૂટી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ધોની અન્ય જવાનોની જેમ એક રક્ષકની ભૂમિકા નિભાવશે. તેઓએ કહ્યું “જ્યારે એક ભારતીય નાગરિક સેનાની વર્દી પહેરી લે છે ત્યારે વર્દી સાથે જોડાયેલા કામો કરવા માટે તૈયાર રહેવું પડે છે. ધોનીએ પોતાની બેઝિક ટ્રેનિંગ કરી છે અને અમને ખબર છે કે તે પોતાનું કામ પૂરું કરશે. મને નથી લાગતું કે અમારે તેમની સુરક્ષા આપવાની જરૂર છે.” ‘કેપ્ટન કૂલ’ની સુરક્ષા અંગે આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું- તેને સુરક્ષાની જરૂર નથી જનરલ રાવતે વધુમાં કહ્યું કે ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે કામ કરશે. ધોનીની ડ્યૂટી અંગે વાત કરતા કહ્યું કે તે કમ્યુનિકેશન ડ્યૂટી, સ્ટેટિક પ્રોટેક્શનની જવાબદારી સંભાળશે. આ સિવાય પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટીની જવાબદારી પણ સંભાળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Embed widget