શોધખોળ કરો
INDvENG: પ્રથમ વખત ટીમમાં ફેરફાર વગર મેદાન પર ઉતરશે કેપ્ટન કોહલી ?
1/3

લંડનઃ ઈંગ્લેન્ડ સામે નોટિંઘમ ટેસ્ટમાં મળેલા ભવ્ય વિજય બાદ ભારતીય ટીમના આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થયો છે. જીતની સાથે જ ભારતે શ્રેણી જીવંત રાખી છે. ભારતે ચોથી મેચની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
2/3

ત્રીજી ટેસ્ટેમાં શિખર ધવન અને લોકેશ રાહુલે બંને ઈનિંગમાં અડધી સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવતાં તેમનું સ્થાન નિશ્વિત કરી લીધું છે. જ્યારે મિડલ ઓર્ડરમાં પૂજારા, રહાણે અને પંડ્યાએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. તેથી આ સ્થિતિમાં ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સમાવાયેલા પૃથ્વી શો અને હનુમા વિહારીના સમાવેશની નહીંવત શક્યતા છે.
Published at : 29 Aug 2018 08:21 AM (IST)
View More





















