શોધખોળ કરો

ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે

સીએસકેના સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડે (Josh Hazlewood) આઇપીએલની 14મી સિઝનથી બહાર રહેવાનો ફેંસલો કર્યો હતો. જૉસ હેઝલવુડે (Josh Hazlewood) બાયૉ બબલમાં રહીને બે મહિના આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપી છે.  

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2021) લીગની 14મી સિઝનની શરૂઆત આજથી થઇ રહી છે. સિઝનની શરૂઆત પહેલા ધોનીની (Dhoni) ચેન્નાઇ સુપર કિંગ્સમાં (CSK) જબરદસ્ત મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. સીએસકેની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાન ધૂરંધર બૉલર જોડાઇ ગયો છે. શુક્રવારે સીએસકેએ જૉસ હેઝલવુડના (Josh Hazlewood) રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇ સુપર કિંગ્સે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જેસન બેહરનડોર્ફને (Jason Behrendorff) ટીમમાં સામેલ કર્યો છે. 

સીએસકેના સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડે (Josh Hazlewood) આઇપીએલની 14મી સિઝનથી બહાર રહેવાનો ફેંસલો કર્યો હતો. જૉસ હેઝલવુડે (Josh Hazlewood) બાયૉ બબલમાં રહીને બે મહિના આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપી છે.  જૉસ હેઝલવુડે આઇપીએલ 2021ની સિઝનમાંથી પોતાનુ નામ પાછુ ખેંચીને બધાને ચોંકાવી દીધા હતા.

છેલ્લા કેટલાય સમયથી ધોનીની (Dhoni) ટીમ જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટની શોધ કરી રહી હતી. શુક્રવારે આઇપીએલની વેબસાઇટ પર આ વાતની જાણકારી મળી કે ચેન્નાઇ સુપર કિંગ્સે જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટ તરીકે જેસન બેહરનડોર્ફને ટીમમાં સામેલ કર્યો છે. 


ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે

મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં રમી ચૂક્યો છે બેહરનડોર્ફ....
બેહરનડોર્ફ બીજીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ બનવા જઇ રહ્યો છે. બેહરનડોર્ફ આ પહેલા 2019મા મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો ભાગ હતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ રમતા બેહરનડોર્ફે પાંચ વિકેટ ઝડપી હતી. 30 વર્ષના બેહરનડોર્ફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ પોતાના શરૂઆતી સફરમાં જ છે. બેહરનડોર્ફે અત્યાર સુધી 11 વનડે અને 7 ટી20 મેચો રમી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા બેહરનડોર્ફ 23 વિકેટ ઝડપી ચૂક્યો છે.  

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની નજર ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરવા પર છે. ગઇ સિઝનમાં આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ધોનીની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ વાર આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત
IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget