શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

T20 World Cup 2022: પૂર્વ ભારતીય ખેલાડીએ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ કરી ટીમ ઈન્ડિયા, રોહિત-કોહલીને ન આપ્યું સ્થાન

T20 World Cup 2022: આઇપીએલના પ્રદર્શનના આધારે જ આ ટીમની પસંદગી કરી છે. ખેલાડીઓની પસંદગી કરતી વખતે તેમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

Aakash Chopra T20 World Cup Team India: ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી ટી-20 વર્લ્ડ કપને લઈને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. જોકે, તેઓએ આ ટીમની પસંદગી આઇપીએલના પ્રદર્શનના આધારે જ કરી છે. આકાશ ચોપરાની ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓને સ્થાન નથી આપ્યું. આકાશ ચોપરાએ સ્પષ્ટ કર્યું કે, તેમણે આઇપીએલના પ્રદર્શનના આધારે જ આ ટીમની પસંદગી કરી છે. ખેલાડીઓની પસંદગી કરતી વખતે તેમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

હાર્દિક પંડ્યાને બનાવાયો ટીમનો કેપ્ટન, કૃણાલ પંડ્યાને પણ આપ્યું સ્થાન

આકાશ ચોપરાએ હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સે આ વર્ષે આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. આકાશ ચોપડાએ ઓપનર તરીકે કેએલ રાહુલ અને ઇશાન કિશનની પસંદગી કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શાનદાર પ્રદર્શન કરનાર રાહુલ ત્રિપાઠીને ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આકાશ ચોપરાની ટીમમાં હાર્દિક પંડયાનો મોટો ભાઈ અને લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પણ સામેલ છે. આકાશ ચોપરાના મતે કૃણાલ પંડ્યા ઓલરાઉન્ડર તરીકે વધુ સારો વિકલ્પ બની રહેશે.

ફિનિશર તરીકે દિનેશ કાર્તિકને મળ્યું સ્થાન

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ ટીમમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની પણ પસંદગી કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાનદાર પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિકને ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

બોલર તરીકે કોને આપ્યું સ્થાન

બોલર તરીકે ટીમમાં અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ સામેલ છે. યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, અવેશ ખાન, દીપક હૂડા અને હર્ષલ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચોપરાએ સંજુ સેમસન અને દિનેશ કાર્તિક એમ બે વિકેટકિપરને સ્થાન આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget