શોધખોળ કરો

ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ

એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’

નવી દિલ્હીઃ પોતાની કેપ્ટનશીપમાં ભારતને 1983માં પહેલો વર્લ્ડકપ જીતડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે મહેન્દ્ર સિંહ ધોનીની પ્રસંશા કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ દેશને 2007 અને 2011 એમ બે વર્લ્ડકપ અપાવ્યા છે. ધોની હાલ પોતાની કેરિયરના અંતિમ પડાવ પર છે છતાં પરફોર્મન્સમાં કોઇ જ કમી દેખાતી નથી. કપિલ દેવના મનમાં ધોની માટે આજે પણ ભરપૂર સન્માન છે. ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ એક ઇન્ટરવ્યૂમાં કપિલ દેવે કહ્યું કે, ‘મને ધોની વિશે કંઇ જ નથી કહેવું, હું સમજુ છું કે તેને દેશની બહુજ સેવા કરી છે અને આપણે તેનું સન્માન કરવું જોઇએ.’ કપિલે કહ્યું કે, કોઇ નથી જાણતુ ધોની કેટલુ ક્રિકેટ રમવા માંગે છે અને તેનુ શરીર ક્યાં સુધી કામનો ભાર ઝીલી શકશે. પણ કોઇપણ એવો ક્રિકેટર નથી, જેને ધોની જેટલા દેશની સેવા કરી હોય. આપણે તેનુ સન્માન કરવુ જોઇએ અને તેને શુભકામના આપવી જોઇએ. હું આશા રાખુ છું કે તે આ વખતે પણ વર્લ્ડકપ જીતશે. ધોનીથી વધારે કોઇ ક્રિકેટરે દેશની સેવા નથી કરીઃ કપિલ દેવ નોંધનીય છે કે, કપિલ દેવે વર્ષ 1983માં દેશને પહેલો ક્રિકેટ વર્લ્ડકપ અપાવ્યો હતો, કપિલ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનારા અને 5000 રન બનાવનારો એકમાત્ર ક્રિકેટર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget