શોધખોળ કરો

વિન્ડીઝ સામે ત્રીજી વનડે હારતાં વિરાટે તાબડતોડ પડતા મૂકાયેલા આ ખેલાડીને બોલાવવો પડ્યો, આજે પંતના સ્થાને રમશે

1/6
2/6
જોકે દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મહારાષ્ટ્રના ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહી. પ્રસાદે પસંદગીકારોનો બચાવ કરતા કહ્યું કે, અમે કેદારની તેની ફિટનેસના ઇતિહાસને જોતાં ટીમમા પસંદ કર્યો નથી. આ પહેલાં પણ તેણે ફિટ થઇને વાપસી કરી પરંતુ તે ઇજાગ્રસ્ત થઇ ગયો.
જોકે દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મહારાષ્ટ્રના ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહી. પ્રસાદે પસંદગીકારોનો બચાવ કરતા કહ્યું કે, અમે કેદારની તેની ફિટનેસના ઇતિહાસને જોતાં ટીમમા પસંદ કર્યો નથી. આ પહેલાં પણ તેણે ફિટ થઇને વાપસી કરી પરંતુ તે ઇજાગ્રસ્ત થઇ ગયો.
3/6
દેવધર ટ્રોફી દરમિયાન જાધવે ભારતની એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું કારણ કે, તેની વાપસી પર નિર્ણય લેતા પહેલા તેની ફિટનેસ પરખવા માંગતા હતાં. ત્રણ રાષ્ટ્રીય પસંદગીકોરીની હાજરીમાં જાધવે 25 બોલમાં નોટઆઉટ 41 રનની ઇનિંગ રમી અને પાંચ ઓવર પણ ફેંકી હતી.
દેવધર ટ્રોફી દરમિયાન જાધવે ભારતની એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું કારણ કે, તેની વાપસી પર નિર્ણય લેતા પહેલા તેની ફિટનેસ પરખવા માંગતા હતાં. ત્રણ રાષ્ટ્રીય પસંદગીકોરીની હાજરીમાં જાધવે 25 બોલમાં નોટઆઉટ 41 રનની ઇનિંગ રમી અને પાંચ ઓવર પણ ફેંકી હતી.
4/6
ફિટ થઇ ગયેલા કેદાર જાધવે કહ્યું હતું કે, વેસ્ટઇન્ડિઝ સામેની બાકીની ત્રણ વન ડે મેચો માટે ભારતીય ટીમમાં પસંદગી નહી થવા અંગે તેને જાણકારી આપવામાં નહી આવી. એ પછી મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને કહેવું પડ્યુ કે, જાધવને સતત ઇજા થાય છે તે કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
ફિટ થઇ ગયેલા કેદાર જાધવે કહ્યું હતું કે, વેસ્ટઇન્ડિઝ સામેની બાકીની ત્રણ વન ડે મેચો માટે ભારતીય ટીમમાં પસંદગી નહી થવા અંગે તેને જાણકારી આપવામાં નહી આવી. એ પછી મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને કહેવું પડ્યુ કે, જાધવને સતત ઇજા થાય છે તે કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
5/6
 કેદાર જાધવ ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ચોથી વનડે મેચમાં રમશે તેવું કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે. જાધવને રીષભ પંતના સ્થાને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ પહેલાં કેદાર જાધવનો ટીમમાં સમાવેશ નહીં કરાતાં વિવાદ થયો હતો.
કેદાર જાધવ ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ચોથી વનડે મેચમાં રમશે તેવું કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે. જાધવને રીષભ પંતના સ્થાને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ પહેલાં કેદાર જાધવનો ટીમમાં સમાવેશ નહીં કરાતાં વિવાદ થયો હતો.
6/6
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં કારમી હાર થતાં ભારતીય ક્રિકેટ ટીમને કેદાર જાધવની યાદ આવી છે. ભારતીય પસંદગીકારોએ કેદાર જાધવને છેલ્લી ત્રણ વનડે માટેની ટીમમાંથી પડતો મૂક્યો હતો પણ ભારતની હારના પગલે તેને તાબડતોબ ટીમ સાથે જોડાઈ જવા કહેવાયું છે.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં કારમી હાર થતાં ભારતીય ક્રિકેટ ટીમને કેદાર જાધવની યાદ આવી છે. ભારતીય પસંદગીકારોએ કેદાર જાધવને છેલ્લી ત્રણ વનડે માટેની ટીમમાંથી પડતો મૂક્યો હતો પણ ભારતની હારના પગલે તેને તાબડતોબ ટીમ સાથે જોડાઈ જવા કહેવાયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget