શોધખોળ કરો
વિન્ડીઝ સામે ત્રીજી વનડે હારતાં વિરાટે તાબડતોડ પડતા મૂકાયેલા આ ખેલાડીને બોલાવવો પડ્યો, આજે પંતના સ્થાને રમશે
1/6

2/6

જોકે દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મહારાષ્ટ્રના ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહી. પ્રસાદે પસંદગીકારોનો બચાવ કરતા કહ્યું કે, અમે કેદારની તેની ફિટનેસના ઇતિહાસને જોતાં ટીમમા પસંદ કર્યો નથી. આ પહેલાં પણ તેણે ફિટ થઇને વાપસી કરી પરંતુ તે ઇજાગ્રસ્ત થઇ ગયો.
Published at : 29 Oct 2018 10:41 AM (IST)
View More





















