શોધખોળ કરો

નીરજ ચોપરાનો દબદબો યથાવત, મેદાનમાં ઉતર્યા વિના ડાયમંડ લીગ ફાઈનલમાં મારી એન્ટ્રી

બે લેગમાં ભાગ લીધા બાદ નીરજ ચોપરાએ સિલેસિયા ડાયમંડ લીગ 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

નવી દિલ્હી: ભારતના સ્ટાર ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ સિલેસિયામાં યોજાયેલી ડાયમંડ લીગમાં ભાગ લીધો ન હતો. તેમ છતાં તેણે 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ફાઇનલ 27 અને 28 ઓગસ્ટના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાશે. અત્યાર સુધી લીગમાં તેના 15 પોઈન્ટ છે. આખા વર્ષ દરમિયાન વિવિધ ડાયમંડ લીગ ઇવેન્ટ્સ હોય છે. તેમાં પ્રદર્શનના આધારે પોઈન્ટ આપવામાં આવે છે. અંતે ડાયમંડ લીગ ફાઇનલ યોજાય છે અને સૌથી વધુ પોઈન્ટ ધરાવતા 6 એથ્લેટ તેમાં દાવો કરે છે.

નીરજ ત્રીજા સ્થાને છે.

બે લેગમાં ભાગ લીધા બાદ નીરજ ચોપરાએ સિલેસિયા ડાયમંડ લીગ 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 22 ઓગસ્ટના રોજ બ્રસેલ્સ લેગમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી. નીરજ ચોપરા ડાયમંડ લીગ સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને છે. તેની આગળ કેશોર્ન વાલકોટ (17 પોઈન્ટ) અને જૂલિયન વેબર (15 પોઈન્ટ) છે. નીરજ ચોપરા છેલ્લે 5 જૂલાઈના રોજ બેંગલુરુમાં યોજાયેલી પોતાની ઇવેન્ટ નીરજ ચોપરા ક્લાસિકમાં જોવા મળ્યો હતો.

નીરજ 2022 ડાયમંડ લીગનો વિજેતા રહ્યો છે. આ વખતે તેણે અત્યાર સુધી બે લેગમાં ભાગ લીધો છે. મે મહિનામાં દોહામાં તેણે તેની કારકિર્દીમાં પહેલીવાર 90 મીટરનો આંકડો પાર કર્યો હતો. જોકે, 90.23 મીટર ફેંક્યા પછી પણ તેને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. આ પછી નીરજ ચોપરાએ જૂનમાં પેરિસમાં યોજાયેલી ડાયમંડ લીગમાં 88.16 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સપ્ટેમ્બરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ                                                                                                                     

નીરજ ચોપરા સપ્ટેમ્બરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પ્રવેશ કરશે. તેનું આયોજન 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાપાન ના ટોક્યોમાં થશે. નીરજ ચોપરાએ 2021 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા આ ઇવેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. તેણે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget