શોધખોળ કરો

ફરીથી ક્રિકેટ રમવા આ ખેલાડીએ ભર્યો લાખો રૂપિયાનો દંડ, કયા કારણોસર ક્રિકેટમાંથી કરી દેવાયો હતો બહાર, જાણો વિગતે

સુ્ત્રોએ કહ્યું- ઉમર અકમલ 45 લાખ રૂપિયાની પુરી રકમ બોર્ડમાં જમા કરાવી દીધી છે, જેનો અર્થ છે કે તે હવે બોર્ડની ભ્રષ્ટચાર નિરોધક યૂનિટાના કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. તેને પોતાની ક્રિકેટ કેરિયર ફરીથી કરવા માટે જોકે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય કિસ્સા એવા છે જે ક્યારેય ભૂલાતા નથી, હવે આ લિસ્ટમાં વધુ એક કિસ્સો જોડાઇ ગયો છે. પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર ઉમર અકમલે ફરીથી ક્રિકેટ રમવા માટે લાખો રૂપિયાનો દંડ ભર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો આ શાનદાર બેટ્સમેન ઉમર અકમલ છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલો હતો, તેના પર કરપ્શનના આરોપો લાગ્યા હતા જેના કારણે તેને ગયા વર્ષે ફેબ્રુઆરીથી ક્રિકેટથી દુર થવુ પડ્યુ હતુ. 

ખાસ વાત છે કે પાક ક્રિકેટર ઉમર અકમલે હવે ક્રિકેટમાં ફરીથી આવવા માટે કરપ્શનના કેસમાં પીસીબી દ્વારા ફટકારવામાં આવેલી સજાને પુરી કરી લીધી છે, પીસીબીએ ઉમર અકમલ પર એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, અને સાથે સાથે 45 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, હવે ક્રિકેટરે 45 લાખનો દંડ ભરી દીધો છે અને ફરીથી ક્રિકેટ માટે ઉપલબ્ધ થયો છે.  

ઉમર અકમલ 45 લાખ રૂપિયાનો દંડ ભર્યા બાદ બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક યૂનિટના પુનર્વાસ કાર્યક્રમમાં ભાગ લેવાનો હકદાર બની ગયો છે. પીસીબી સુત્રો પુષ્ટી કરી છે કે ખેલ પંચાટે અકમલ પર જે દંડ લગાવ્યો હતો તેને તે પીસીબીમાં જમા કરાવી દીધો છે. ખેલ પંચાટે ફેબ્રુઆરીમાં પીસીબી અને ઉમર અકમલ દ્વારા દાખલ કરવામા આવેલા કેસમાં સુનાવણી કરતા આ બેટ્સમેન પર આ દંડ ફટકાર્યો હતો.  સુ્ત્રોએ કહ્યું- ઉમર અકમલ 45 લાખ રૂપિયાની પુરી રકમ બોર્ડમાં જમા કરાવી દીધી છે, જેનો અર્થ છે કે તે હવે બોર્ડની ભ્રષ્ટચાર નિરોધક યૂનિટાના કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. તેને પોતાની ક્રિકેટ કેરિયર ફરીથી કરવા માટે જોકે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

પીસીબીએ આપી કડક સજા......
આ પહેલા ઉમર અકમલે બોર્ડને કહ્યુ હતુ કે તેની પાસે દંડ ભરવા માટે 45 લાખ રૂપિયા નથી. ઉમર અકમલે બોર્ડ પાસે આ રકમને હત્પામાં ભરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અકમલના અનુરોધને ફગાવી દીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઉમર અકમલે ગયા વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં ભ્રષ્ટાચારના એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. પીસીબીએ પહેલા ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ઉમર અકમલની અપીલ પર સુનાવણી કરતા પીસીબીએ પ્રતિબંધને ઘટાડીને એક વર્ષ કરી દીધો હતો. 

પાકિસ્તાન માટે 200 થી વધુ ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકેલા ઉમર અકમલ વિવાદોમાં રહેવાના કારણે જ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાની ટીમથી બહાર રહ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget