શોધખોળ કરો
ઈંગ્લેન્ડના પ્રવાસમાં અધવચ્ચેથી આ બે ભારતીય ખેલાડીઓને પાછો મોકલી કરાયું અપમાન, જાણો બંનેના સ્થાને કોને લેવાયા?
1/4

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, હનુમા વિહારી.
2/4

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 203 રનથી વિજય મેળવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-1થી પાછળ છે.
Published at : 23 Aug 2018 09:38 AM (IST)
View More





















